- મહાકુંભ 2025
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હી: નવી દિલ્હીથી પ્રયાગરાજ જનારી બે ટ્રેન રદ થવાથી મચેલી ભાગદોડ અને અફડાતફડીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. શનિવારે રાતે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 14 અને…
- નેશનલ
બેફામ ટિકિટનું વિતરણ અને રેલવેના અધિકારીનું અનાઉન્સમેન્ટ, 18ના મોતનું કારણ બન્યું
નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર જ્યારે ભીડ વધી જાય ત્યારે વ્યવસ્થા રાખવાનું અઘરું બની જતું હોય છે. આ સમયે રેલવેના અધિકારીઓએ વધારે સર્તકતા રાખવાની જરૂર હોય છે, પરંતુ તેમ ન થતાં દિલ્હી જેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.દિલ્હીમાં ગઈકાલે રાત્રે…
- અમદાવાદ
Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. જેમાં તાપીના સોનગઢમાં નગર પાલિકાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મોકપોલ દરમિયાન 2 ઈવીએમ ખોટવાયા હતા.સોનગઢ નગર પાલિકાના વોર્ડ…
- ઉત્સવ
વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે સ્વદેશી કલ્ચરનો પવન?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ મેક ઇન ઇન્ડિયાનો નારો જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આપેલો ત્યારે તેની મજાક ઉડાડવામાં કોઇએ કસર છોડી નહોતી. તેથી જ આજે જગતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ભારત દ્વિતીય સ્થાને છે. તેવી ઘણી એચિવમેન્ટસ સ્વીકારવી આ…
- આમચી મુંબઈ
દિલ્હી ચૂંટણીઃ ‘આપ’ અને કોંગ્રેસ અંદરોઅંદર લડતા રહે તો ગઠબંધનની શું જરુર, યુબીટીનો સવાલ
મુંબઈ: દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એકબીજા સાથે લડી રહ્યા હતા અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપને જીતમાં ફાળો આપ્યો, એવો દાવો શિવસેના (યુબીટી) એ કર્યો હતો. એક અખબારના તંત્રીલેખમાં શિવસેના (યુબીટી)એ સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમના મતદાતાઓ…
- નેશનલ
સોનિયા ગાંધી વરસ્યાં મોદી સરકાર પરઃ 14 કરોડ લોકોને ભૂખ્યા રાખવાનો કર્યો આક્ષેપ
નવી દિલ્હીઃ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા અને રાજ્યસભાના સભ્ય સોનિયા ગાંધી (Sonia Gandhi) એ રાજ્યસભામાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દેશના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે વસ્તી ગણતરીમાં…
- ઇન્ટરનેશનલ
લંડનમાં પણ ભાષાવાદ? રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં મસ્ક પણ જોડાયા
નવી દિલ્હી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક ભાષામાં જ સાઇન બોર્ડનો સ્થાનિક લોકો દ્વારા આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે હવે ભાષાવાદનો મુદ્દો હવે લંડન સુધી પહોંચ્યો છે. જેમાં ટેક જાયન્ટ ઇલોન મસ્ક લંડન રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં જોડાયા…
- નેશનલ
Arvind Kejriwal ખેલી શકે આ મોટો રાજકીય દાવ, ભાજપના ધારાસભ્યે વ્યક્ત કરી સંભાવના
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. જોકે, આ દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)આવતીકાલે દિલ્હીમાં પંજાબના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. જે મુદ્દે રાજકીય ચર્ચાઓ…
- મહારાષ્ટ્ર
તો શું શિવ ભોજન યોજના થશે બંધ! જાણો હકીકત….
તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી સમાચાર આવ્યા હતા કે રાજ્યની નાણાકીય સમસ્યાઓ ઘટાડવાના ભાગરૂપે રાજ્ય સરકાર બે મોટી યોજનાઓ બંધ કરી શકે છે.આમાંથી એક યોજના છે શિવશાહી ભોજન યોજના અને બીજી છે આનંદ શિક્ષા યોજના. આ બંને યોજનાઓ મહા વિકાસ આઘાડીના શાસન દરમિયાન…