- અમદાવાદ
ગુજરાતમાં ગરમીનું વધ્યું પ્રમાણ, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
અમદાવાદઃ ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી હોય તેમ લાગે છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે હળવી ઠંડી અને બપોરે આકરા તડકાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં…
- ઇન્ટરનેશનલ
ટ્રાન્સજેન્ડરને ત્રાસ આપી હત્યાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની મોટી કાર્યવાહી
ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં પોલીસે 24 વર્ષીય ટ્રાન્સજેન્ડરની ક્રૂર હત્યાના(Transgender Murder) કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો જે મિનેસોટાનો રહેવાસી હતો. આ ઘટનાની વિગત મુજબ શુક્રવારે ન્યૂયોર્ક પોલીસે ગુમ થયેલા ટ્રાન્સજેન્ડરની હત્યા…
- સ્પેશિયલ ફિચર્સ
બેંક Credit Card નથી બંધ કરી રહી? RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
બેંક દ્વારા આજકાલ ખાતાધારકોને વિવિધ પ્રકારની લોન સાથે ક્રેડિટ કાર્ડ ઓફર કરવામાં આવે છે. ઘણી વખત બેંક દ્વારા આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ જ ખાતાધારકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે બેંકને…
- નેશનલ
આવી ભીડ દિલ્હી રેલવે સ્ટેશન પર મેં ક્યારેય નથી જોઈઃ અધિકારીઓ પણ હેરાન
નવી દિલ્હીઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગની ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ડૂબાડી દીધો છે. 18 જણના મોત અને અનેક ઘાયલ થયા છે. ત્યારે આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર પહોંચનારા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જે ભયાનક દૃશ્યો જોયા તે…
- સ્પોર્ટસ
શું ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા પછી ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા alimony આપશે?
ધનશ્રી વર્મા અને ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના લગ્ન ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયા પર આ લવલી કપલની સુંદર તસવીરો જાવા મળતી હતી, પણ પછી… શું થયું અને એવા સમાચાર આવવા લાગ્યા કે આ કપલ…
- મહારાષ્ટ્ર
GBSની ચિંતા વચ્ચે અજિત પવારે લોકોને આપી આવી સલાહ…..
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે લોકોને અડધું રાંધેલું કે કાચું પાકુ રાંધેલું ચિકન ન ખાવાની અપીલ કરી હતી કારણ કે તેનાથી ગુઇલીન બેરે સિન્ડ્રોમ (GBS) ફેલાઈ શકે છે. પવારે એમ પણ જણાવ્યું હતું કે મરઘીઓને મારવાની કોઈ જરૂર નથી અને…
- નેશનલ
RBI અર્થતંત્રને વેગ આપવા અને રોકડની પ્રવાહિતા વધારવા ભરશે આ પગલું
મુંબઇ : ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને દેશના અર્થ તંત્રમાં સુસ્તી મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) સતત ચિંતિત છે. તેમજ પ્રબજારમાં રોકડની પ્રવાહિતાની સ્થિતિ જાળવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. હાલમાં લોકોનો ખર્ચ ઘટી રહ્યો છે. જેના પલગે આરબીઆઈ…
- અમદાવાદ
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. આ વિમાનમાં 119 ભારતીયો હતા. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8…
- ઇન્ટરનેશનલ
નેપાળની વિચિત્ર ઘટનામાં ખુદ ડેપ્યુટી પીએમ થયા ઘાયલ, હૉસ્પિટલ દોડ્યા
કાઠમંડુઃ આપણા પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક પર્યટન મેળાનું ઉદ્ધાટન કરવા ગયેલા ડેપ્યુટી પીએમ દાઝી ગયા અને તેમને હૉસ્પિટલ ભેગા કરવાની ફરજ પડી છે. पोखरा भ्रमण वर्षको उद्घाटनमा दुर्घटना हुन पुगेछ। pic.twitter.com/l7HP6JYoVf— Kamal Shishir (@kamalshishir3)…