- આપણું ગુજરાત
Gujarat સરકારનો મોટો નિર્ણય, મોડા આવતા અને વહેલા જતા કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાશે
અમદાવાદ : ગુજરાતની(Gujarat) સરકારી ઓફીસોમાં કર્મચારીઓની હાજરી મુદ્દે મળેલી ફરિયાદ અને પ્રકાશમાં આવેલી વિગતો બાદ સરકાર સફાળી જાગી છે. તેમજ હવે સામાન્ય વહીવટ વિભાગે કર્મચારીઓની હાજરી અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હવે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું…
- આપણું ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Budgetને આવકાર્યું, કહ્યું વિકસિત ગુજરાતનું બજેટ
ગાંધીનગર : ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat Budget 2025) વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે…
- આપણું ગુજરાત
Gujarat Budget 2025: રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવાશે, સૌરાષ્ટ્રનું થશે ‘કલ્યાણ’
Gujarat Infrastructure Budget: ગુજરાત સરકારના આજે રજૂ થયેલા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. રાજ્યના વિકાસને વધુ વેગ આપવા માટે રોડ-રસ્તા માટે પણ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે કહ્યું, ગુજરાત ભૂકંપ,…
- આપણું ગુજરાત
આ તારીખે વડા પ્રધાન મોદી આવશે ગુજરાતઃ જાણો વિગતો
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી આગામી 7મી અને 8મી માર્ચે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન પોતાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતને અમુક પ્રોજેક્ટ્સની…
- આપણું ગુજરાત
Gujarat Budget: ખેડૂતો અને પશુપાલકો માટે ગુજરાત બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદા?
Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ક્રિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા…
- મહાકુંભ 2025
સંગમના પાણીની ગુણવત્તા અંગે રાજકારણ ગરમાયું
પ્રયાગરાજ: મહાકુંભમાં સંગમના પાણીની ગુણવત્તા પર મોટો રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના અહેવાલમાં સંગમના પાણીને સ્નાન માટે અયોગ્ય ગણાવવામાં આવ્યું છે, જ્યારે સીએમ યોગીએ પાણીને સ્વચ્છ અને નાહવા માટે યોગ્ય જાહેર કર્યું છે. આ મામલે…
- ગાંધીનગર
ગુજરાતમાં આ વર્ષે કેટલા IAS અધિકારી ઉપલબ્ધ થશે, જાણો વિધાનસભામાં શું વિગત આવી સામે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS અધિકારીનું મંજૂર મહેકમ ૩૧૩ છે. જેમાં ૧૪…
- ગાંધીનગર
ગુજરાતમાં બજેટ પહેલાં કૉંગ્રેસના નેતાઓએ શું કહ્યું? જાણો વિગત
ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુ દેસાઈ થોડીવારમાં બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. આ પહેલા કૉંગ્રેસના નેતાઓ દ્વારા બજેટ અંગે મીડિયા સાથે વાત…
- સ્પેશિયલ ફિચર્સ
લૉન અને ઈએમઆઈમાં જ ખર્ચાઈ જાય છે દેશના બહોળા વર્ગની આવકઃ જાણો સર્વે
લોકો પોતાની આવકનો વિવિધ રીતે ખર્ચ કરે છે, પણ ક્યારેય તમે વિચાર્યું છે કે દેશના મોટાભાગના કામ કરતા લોકો તેમની આવકનો એક તૃતીયાંશ જેટલો ભાગ ક્યાં ખર્ચ કરે છે? કદાચ નહીં વિચાર્યું હોય, પણ આનો જવાબ એક સર્વેમાં જાણવા મળ્યો…