- મહાકુંભ 2025
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્ય પ્રદેશમાં હુમલો
ભોપાલઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આવતીકાલે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ગયા છે. મધ્ય પ્રદેશના થાનડેલા પાસે મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો હતો.…
- અમરેલી
અમરેલીઃ બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ, 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
અમરેલીઃ રાજ્યમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. અમરેલીના બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ થતાં 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરેડ ગામે લગ્ન પ્રસંગે વાસાવડ નજીક શાખપરથી જાન આવી હતી અને બરફી, થાબડી સહિતનો ખોરાક ખાધા બાદ 50થી…
- ઇન્ટરનેશનલ
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા! જાણો ભારતનું વલણ શું રહ્યું
ન્યુયોર્ક: રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યાના ત્રણ વર્ષ પુરા થઇ (UN-Ukraine war) ચુક્યા છે. સોમવારે મળેલી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UN General assembly)માં અમેરિકાને મોટો ફટકો પડ્યો હતો. યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા દ્વારા રજુ કરવામાં આવેલો ઠરાવ એસેમ્બલીમાં પાસ…
- Champions Trophy 2025
Champions Trophy: રોહિત અને શમીની ઈજા સમસ્યા બની શકે છે ? જાણો અપડેટ
દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સેમી ફાઈનલમાં જગ્યા નક્કી કરી લીધી છે. હવે ટુર્નામેન્ટનો મહત્વનો તબક્કો શરુ થવાનો છે. એ પહેલા ગઈ કાલે ભારત માટે ચિંતાના સમાચાર મળ્યા…
- નેશનલ
ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ મધ્ય પ્રદેશના કર્યા ભરપેટ વખાણ, વાંચો શું કહ્યું?
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની (Global Investors Summit Bhopal) આજથી શરૂઆત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંની ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવી ક્રાંતિ લીડિંગ…
- ટોપ ન્યૂઝ
સ્થૂળતા વિરુધ અભિયાન માટે વડાપ્રધાન મોદીએ આ 10 લોકોને નોમિનેટ કર્યા
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી દર મહિને તેમના રેડિયો પોડકાસ્ટ ‘મન કી બાત’માં દેશવાસીઓને કોઈને કોઈ પ્રેરણાદાયી (PM Modi Man Ki Baat) સંદેશ આપતા હોય છે. ગઈ કાલે ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા (Obesity) સામે અભિયાન ચલાવવા…
- ગાંધીનગર
ગુજરાતમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લીધો લાભ?
ગાંધીનગર: ખેડૂતોના લાભાર્થે સરકાર દ્વારા અનેક ખેડૂતલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંની એક પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના છે. 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક ₹6000 ની સહાય બે-બે હજારના ત્રણ…
- આમચી મુંબઈ
ગેટ વેથી એલિફન્ટાની બોટિંગ રાઈડના રૂ. એક હજાર? જાણો મામલો શું છે
મુંબઈઃ મુંબઈગરાઓ અને અન્ય શહેરો-રાજ્યમાંથી આવતા લોકો માટે પર્યટનનું એક ખાસ આકર્ષણ હોય છે ગેટ વે અને ત્યાંથી એલિફન્ટાની ગુફાઓમાં જવાનું. દરેક ઉંમરના લોકો અહીં વન ડે પિકનિક કે પછી આ સુંદર ગુફાઓ અને તેની સાથે જોડાયેલા ઈતિહાસને જાણવા અને…
- Champions Trophy 2025
ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન
દુબઈ: ભારત સામે ગઈ કાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો છ વિકેટે ઘોર પરાજય થયો ત્યાર બાદ પાકિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન ગમગીન હતો અને એ હતાશામાં તેણે કહ્યું હતું કે ‘ખરેખર તો અત્યારે અમને બધાને એવું લાગી રહ્યું છે કે આ ટૂર્નામેન્ટમાં…