- Champions Trophy 2025

અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
લાહોરઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાને આજે અહીં બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 325 રન બનાવીને ઇંગ્લૅન્ડને 326 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. વિક્રમોની હારમાળા વચ્ચે અફઘાનિસ્તાને બ્રિટિશરો માટે હવે આ ટૂર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ બનાવી દીધું છે, કારણકે આ…
- ઇન્ટરનેશનલ

સિંગાપોરમાં ભારતીય મૂળના પાંચ લોકોને જેલ સાથે કોરડા મારવાની સજા, જાણો કેમ?
સિંગાપોરઃ સિંગાપોરમાં એક હોટલમાં ભૂતપૂર્વ બાઉન્સરની હત્યા મામલે ભારતીય મૂળના પાંચ લોકોને બેથી ત્રણ વર્ષની જેલ અને કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. શ્રીધરન અલંગોવાનને 36 મહિનાની જેલ અને છ કોરડા મારવાની સજા આપવામાં આવી છે. મનોજ કુમાર વેલાયનથમને 30…
- મહારાષ્ટ્ર

પુણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મહિલા પર બળાત્કાર: રીઢો આરોપી ફરાર
પુણે: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસમાં 26 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને રીઢા આરોપીની શોધ ચલાવી હતી.આરોપીની ઓળખ દત્તા ગાડે તરીકે થઇ હતી, જેની વિરુદ્ધ ચોરી અને…
- રાશિફળ

આજે બન્યો બુધાદિત્ય રાજયોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આજે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર છે અને આજે જ બુધ અને સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન થઈને બુધાદિત્ય રાજયોગ બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન છે જેને કારણે સુનફા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર અને શિવ…
- ગાંધીનગર

પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર, સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. વન્ય જીવ સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષાને હંમેશા પ્રાધાન્ય આપવાના પરિણામે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી…
- ભુજ

કચ્છમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ; નરાધમે છેડતી કરી સગીરા પર હુમલો કર્યો
ભુજ: ત્રણ વર્ષ પહેલા સુરતમાં બનેલો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજુ પણ લોકો ભૂલી શક્યા નથી, એવામાં કચ્છમાં આવી જ એક ભયાનક ઘટના બની હતી. કચ્છના રણકાંધીના એક છેવાડાના ગામના સીમાડે એક યુવકે 15વર્ષની સગીરાનું ગળું કાપીને હત્યા કરવનો પ્રયાસ…
- નેશનલ

હિંદુ શ્રદ્ધાળુ તૈયાર થઇ જાઓ; આ તારીખે ખુલશે કેદારનાથ અને બદ્રીનાથ ધામના દ્વાર
કેદારનાથ ધામ: આજે મહાશિવરાત્રિના દિવસે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ (Mahakumbh Mela) મેળાનું સમાપન થવાનું છે, ત્યારે હિંદુ શ્રદ્ધાળુઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે એ ચારધામ યાત્રા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ…
- અમદાવાદ

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત
અમદાવાદઃ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અમદાવાદના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી. અમદાવાદ કોર્ટે મહેશ લાંગાની ચાર દિવસની કસ્ટડી આપી હતી. આ પહેલા ગુજરાત પોલીસે 40 લાખની ખંડણી માંગવા બદલ તેની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા એક્સ પર ઈડીએ પોસ્ટ…
- અમદાવાદ

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા
અમદાવાદઃ આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન…









