- મનોરંજન
ગોવિંદા લેશે છૂટાછેડા, સુનીતા આહુજા સાથે 37 વર્ષના લગ્ન જીવનનો આવશે અંત
મુંબઈઃ બોલિવુડ સ્ટાર ગોવિંદાએ તેની શાનદાર એક્ટિંગ અને ડાન્સિંગ ટેલેન્ટથી એક ખાસ સ્થાન બનાવ્યું છે. હાલ તે તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. ગોવિંદા તેના લગ્નનના 37 વર્ષ બાદ પત્ની સુનીતા આહુજા સાથે છૂટાછેડા લઈ રહ્યો છે. રિપોર્ટમાં કરવામા આવેલા…
- નેશનલ
દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, AAPના તમામ MLA સસ્પેન્ડ; CAG રિપોર્ટ રજુ થશે
દિલ્હી: નવી સરરકારના ગઠન બાદ દિલ્હી વિધાનસભા (Delhi Assembly)ના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. આજે દિલ્હી વિવાધાસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)ના રિપોર્ટને ગૃહમાં રજુ કરવામાં આવશે, વિપક્ષના વિધાનસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો છે. દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના ભાષણ…
- નેશનલ
‘મોદી સરકાર ફાસીસ્ટ નથી…’, CPMના ઠરાવ બાદ ડાબેરી પક્ષોના મતભેદો જાહેર થયા
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતના ડાબેરી પક્ષો તથા કોંગ્રેસ સહીતના વિપક્ષી પક્ષો વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ફસીસ્ટ ગણાવી રહ્યા છે, એવામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માર્ક્સવાદી) ના એક ઠરાવને ડાબેરી પક્ષો વચ્ચેના મતભેદો ખુલીને સામે આવી ગયા…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે. વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો હતો. જે બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના…
- મહાકુંભ 2025
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
પ્રયાગરાજઃ મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મેળાની સમાપ્તિ સુધી અમલમાં રહેશે. આ…
- તરોતાઝા
પ્રાથમિક સારવાર
સતત ભાગદોડના આ યુગમાં આપણું જીવન અખંડ હરતું-ફરતું રહે એ બહુ જરૂરી છે. આમ છતાં, શરીરને ક્યારે અને કયાં શું થઈ જાય તેનો કોઈ નિર્ધાર નથી. શારીરિક આફતની વેળાએ આજુબાજુમાં યોગ્ય ચિકિત્સક હોય એવું જ્વલ્લે જ શકય હોય છે. એ…
- Champions Trophy 2025
Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
લાહોર: ICC Champions Trophy 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ સિવાયની તમામ ટીમ પાકિસ્તામાં મેચ રમી રહી છે, જયારે ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં યોજાઈ રહી છે. સુરક્ષાના કારણોસર BCCIએ ટીમને પાકિસ્તાન મોકલવા ઇનકાર કર્યો હતો,…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ફરી એક વખત કાયદા અને કાનૂનની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર મચી ગઈ હતી. ધાંગ્રધા બાયપાસ રોડ પર આવેલા પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ પર ફાયરિંગની…
- તરોતાઝા
શિયાળામાં ભરપૂર મળતાં નારંગનો સ્વાદ મનભરીને માણવા જેવો છે
શિયાળામાં રંગોની વિવિધતા શાકભાજીમાં જોવા મળે છે. તેવી જ રંગોની વિવિધતા ફળોમાં જોવા મળે છે. હાલમાં ગરમીનો વરતારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. તેમ છતાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. હાલમાં બજારમાં નાના-મોટા બોર, જામફળ, સંતરા, પપૈયા, દાડમ, દ્રાક્ષ…
- નેશનલ
અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરકિાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ એન્ડ પેટ્રોકેમિલસ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવાણી છે. અમેરિકાના નાણા મંત્રાસય દ્વારા…