- મહાકુંભ 2025
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
પ્રયાગરાજઃ મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મેળાની સમાપ્તિ સુધી અમલમાં રહેશે. આ…
- તરોતાઝા
પ્રાથમિક સારવાર
સતત ભાગદોડના આ યુગમાં આપણું જીવન અખંડ હરતું-ફરતું રહે એ બહુ જરૂરી છે. આમ છતાં, શરીરને ક્યારે અને કયાં શું થઈ જાય તેનો કોઈ નિર્ધાર નથી. શારીરિક આફતની વેળાએ આજુબાજુમાં યોગ્ય ચિકિત્સક હોય એવું જ્વલ્લે જ શકય હોય છે. એ…
- Champions Trophy 2025
Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
લાહોર: ICC Champions Trophy 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ સિવાયની તમામ ટીમ પાકિસ્તામાં મેચ રમી રહી છે, જયારે ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં યોજાઈ રહી છે. સુરક્ષાના કારણોસર BCCIએ ટીમને પાકિસ્તાન મોકલવા ઇનકાર કર્યો હતો,…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ફરી એક વખત કાયદા અને કાનૂનની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના ફાર્મ હાઉસ પર ફાયરિંગથી ચકચાર મચી ગઈ હતી. ધાંગ્રધા બાયપાસ રોડ પર આવેલા પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ પર ફાયરિંગની…
- તરોતાઝા
શિયાળામાં ભરપૂર મળતાં નારંગનો સ્વાદ મનભરીને માણવા જેવો છે
શિયાળામાં રંગોની વિવિધતા શાકભાજીમાં જોવા મળે છે. તેવી જ રંગોની વિવિધતા ફળોમાં જોવા મળે છે. હાલમાં ગરમીનો વરતારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. તેમ છતાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. હાલમાં બજારમાં નાના-મોટા બોર, જામફળ, સંતરા, પપૈયા, દાડમ, દ્રાક્ષ…
- નેશનલ
અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરકિાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ એન્ડ પેટ્રોકેમિલસ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવાણી છે. અમેરિકાના નાણા મંત્રાસય દ્વારા…
- મહાકુંભ 2025
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્ય પ્રદેશમાં હુમલો
ભોપાલઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આવતીકાલે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ગયા છે. મધ્ય પ્રદેશના થાનડેલા પાસે મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો હતો.…
- અમરેલી
અમરેલીઃ બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ, 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
અમરેલીઃ રાજ્યમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. અમરેલીના બાબરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગ થતાં 50 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરેડ ગામે લગ્ન પ્રસંગે વાસાવડ નજીક શાખપરથી જાન આવી હતી અને બરફી, થાબડી સહિતનો ખોરાક ખાધા બાદ 50થી…
- ઇન્ટરનેશનલ
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા! જાણો ભારતનું વલણ શું રહ્યું
ન્યુયોર્ક: રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યાના ત્રણ વર્ષ પુરા થઇ (UN-Ukraine war) ચુક્યા છે. સોમવારે મળેલી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UN General assembly)માં અમેરિકાને મોટો ફટકો પડ્યો હતો. યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા દ્વારા રજુ કરવામાં આવેલો ઠરાવ એસેમ્બલીમાં પાસ…
- Champions Trophy 2025
Champions Trophy: રોહિત અને શમીની ઈજા સમસ્યા બની શકે છે ? જાણો અપડેટ
દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સેમી ફાઈનલમાં જગ્યા નક્કી કરી લીધી છે. હવે ટુર્નામેન્ટનો મહત્વનો તબક્કો શરુ થવાનો છે. એ પહેલા ગઈ કાલે ભારત માટે ચિંતાના સમાચાર મળ્યા…