- અમદાવાદ
અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા
અમદાવાદઃ આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન…
- નેશનલ
આગામી મહાકુંભ રેતી પર યોજાશે! સોનમ વાંગચુકે વડા પ્રધાન મોદીને પત્ર લખી આવી ચેતવણી કેમ આપી?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા 45 દિવસી યોજાઈ રહેલા મહાકુંભ મેળાનો આજે છેલ્લો દિવસ છે. હવે 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાશે, એવામાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે એક ચેતવણી (Sonam Wangchuk letter to PM Modi) વ્યક્ત કરી છે.…
- મનોરંજન
છૂટાછેડાના અહેવાલ વચ્ચે ગોવિંદાના પરિવારનું નિવેદન, સુનીતાએ મોકલી છે સેપરેશન નોટિસ
મુંબઈઃ અભિનેતા ગોવિંદાએ 1987માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચે છેલ્લા થોડા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો છે. ગોવિંદાનું એક અભિનેત્રી સાથે અફેર હોવાના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ગોવિંદાના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે…
- Champions Trophy 2025
AFG vs ENG : બંને ટીમો માટે કરો યા મરોનો જંગ; વરસાદ મજા બગાડશે? જુઓ વેધર અને પીચ રિપોર્ટ
લાહોર: ICC Champions Trophy 2025 હવે વધુ રોમાંચક બની છે, ગ્રુપ-Aમાંથી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યારે ગ્રુપ-Bમાં ખરાખરી નો જંગ જામ્યો છે. દરમિયાન, ગઈ કાલે વરસાદને કારણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થતા…
- Champions Trophy 2025
Champions Trophy: BAN vs NZ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક, એક દર્શક છેક બેટર પાસે પહોંચી ગયો
મુંબઈ: પાકિસ્તાનની યજમાનીમાં યોજાઈ રહેલી ICC champions Trophy 2025 ટુર્નામેન્ટ સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે મેચ જોવા આવેલા વિદેશી નગરિકો પર આતંકવાદી સંગઠનો હુમલો કરી શકે છે. આ સાથે મેદાન પર…
- નેશનલ
‘Shame on you’ પ્રીતિ ઝિન્ટાએ કેરળ કોંગ્રેસની ઝાટકણી કાઢી; જાણો શું છે ભાજપ અને બેંક સાથે જોડાયેલો મામલો
મુંબઈ: તાજેતરમાં કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાણીતી બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ સામે ગંભીર આરોપ લાગવવામાં (Kerala Congress allegation on Preity Zinta) આવ્યા હતાં. આરોપ મુજબ ભાજપને મદદ કરવા બદલ પ્રીતિ ઝિન્ટાની લોન માફ કરી દેવામાં આવી હતી, આ…
- ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ-1, 2 કેટલી જગ્યાઓ ખાલી છે? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો પાંચમો દિવસ છે. શિક્ષણ સેવામાં કેટલી જગ્યા ખાલી છે તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં સરકારે કહ્યું, શિક્ષણ સેવા વર્ગ-1ની 145 જગ્યામાંથી 51 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ…
- દ્વારકા
સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાતાં 2 લોકોના મૃત્યુ
દ્વારકાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે.સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ ટ્રક સાથે અથડાઈ હતી. દ્વારકા હાઇવે પર બનેલી આ ઘટનામાં બંધ પડેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં બસમાં સવારે બે લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 12 લોકોને ઈજા પહોંચી હતી.…