- રાશિફળ
આજે બન્યો બુધાદિત્ય રાજયોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આજે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર છે અને આજે જ બુધ અને સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન થઈને બુધાદિત્ય રાજયોગ બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન છે જેને કારણે સુનફા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર અને શિવ…
- ગાંધીનગર
પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર, સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. વન્ય જીવ સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષાને હંમેશા પ્રાધાન્ય આપવાના પરિણામે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી…
- ભુજ
કચ્છમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ; નરાધમે છેડતી કરી સગીરા પર હુમલો કર્યો
ભુજ: ત્રણ વર્ષ પહેલા સુરતમાં બનેલો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજુ પણ લોકો ભૂલી શક્યા નથી, એવામાં કચ્છમાં આવી જ એક ભયાનક ઘટના બની હતી. કચ્છના રણકાંધીના એક છેવાડાના ગામના સીમાડે એક યુવકે 15વર્ષની સગીરાનું ગળું કાપીને હત્યા કરવનો પ્રયાસ…
- નેશનલ
હિંદુ શ્રદ્ધાળુ તૈયાર થઇ જાઓ; આ તારીખે ખુલશે કેદારનાથ અને બદ્રીનાથ ધામના દ્વાર
કેદારનાથ ધામ: આજે મહાશિવરાત્રિના દિવસે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ (Mahakumbh Mela) મેળાનું સમાપન થવાનું છે, ત્યારે હિંદુ શ્રદ્ધાળુઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે એ ચારધામ યાત્રા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ…
- અમદાવાદ
મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત
અમદાવાદઃ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અમદાવાદના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી. અમદાવાદ કોર્ટે મહેશ લાંગાની ચાર દિવસની કસ્ટડી આપી હતી. આ પહેલા ગુજરાત પોલીસે 40 લાખની ખંડણી માંગવા બદલ તેની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા એક્સ પર ઈડીએ પોસ્ટ…
- અમદાવાદ
અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા
અમદાવાદઃ આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન…
- નેશનલ
આગામી મહાકુંભ રેતી પર યોજાશે! સોનમ વાંગચુકે વડા પ્રધાન મોદીને પત્ર લખી આવી ચેતવણી કેમ આપી?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા 45 દિવસી યોજાઈ રહેલા મહાકુંભ મેળાનો આજે છેલ્લો દિવસ છે. હવે 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાશે, એવામાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે એક ચેતવણી (Sonam Wangchuk letter to PM Modi) વ્યક્ત કરી છે.…
- મનોરંજન
છૂટાછેડાના અહેવાલ વચ્ચે ગોવિંદાના પરિવારનું નિવેદન, સુનીતાએ મોકલી છે સેપરેશન નોટિસ
મુંબઈઃ અભિનેતા ગોવિંદાએ 1987માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચે છેલ્લા થોડા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો છે. ગોવિંદાનું એક અભિનેત્રી સાથે અફેર હોવાના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ગોવિંદાના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે…