- અમદાવાદ

ગુજરાતમાં પોક્સો કેસમાં એક જ દિવસે ફટકારાઈ 7 બળાત્કારીઓને આજીવન કેદ
અમદાવાદઃ રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુચના છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ…
- સ્પોર્ટસ

મહિલાઓની આઇપીએલમાં ગુજરાતે બેન્ગલૂરુને હરાવ્યું, હવે મોખરાની ટીમો મુંબઈ-દિલ્હી વચ્ચે ટકકર
બેન્ગલૂરુઃ પાંચ ટીમ વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં આજે ગુજરાત જાયન્ટ્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને છ વિકેટે હરાવીને આ સીઝનમાં બીજી જીત હાંસલ કરી હતી. હવે શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) મોખરાની બે ટીમ મુંબઈ ઇન્ડિયન્સ…
- અમદાવાદ

દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટની રાહત! 400 કરોડનાં કથિત ફિશરીઝ કૌભાંડમાં કોર્ટે કર્યા ચાર્જમુક્ત
અમદાવાદ: પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં ચાર્જમુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કથિત કૌભાંડમાં કુલ 58 ડેમના ફિશીંગ કોન્ટ્રાક્ટ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર સહકારી…
- Champions Trophy 2025

ઇંગ્લૅન્ડ હાર્યું અફઘાનિસ્તાન સામે, પણ દોષનો ટોપલો ભારત પર ઢોળશેઃ ગાવસકર
લાહોરઃ જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામેના રોમાંચક મુકાબલામાં મૅચના સેક્નડ-લાસ્ટ બૉલ પર ઑલઆઉટ થઈ જતાં ચૅમ્પિયન્સ ટ્રોફીની બહાર ફેંકાઈ ગઈ એને પગલે ઇંગ્લૅન્ડમાં આ ટીમની ટીકા થઈ જ રહી છે, ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર તેમ જ રવિ…
- આમચી મુંબઈ

26/11 મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા આરોપીને રોજીરોટી કમાવવાની મુશ્કેલી, કોર્ટમાં કરી અરજી
મુંબઈઃ 26/11ના મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા ફહિમ અન્સારીએ પોતાની રોજીરોટી રળવા માટે ઓટોરીક્ષા ચલાવવા પોલીસ ક્લીઅરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં ધા નાખી છે. મે, 2010ના વિશેષ અદાલતે આ કેસમાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને દોષી ઠરાવ્યો હતો જ્યારે…
- અમદાવાદ

અમીરગઢ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતઃ ત્રણના મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદઃ બનાસકાંઠાના અમીરગઢ નજીક અમદાવાદથી રાજસ્થાન જતી એસટી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 તેમજ અન્ય વાહન દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.…
- નેશનલ

કેજરીવાલની મુશ્કેલી વધી શકેઃ ‘શીશ મહેલ’માં વપરાયેલા નાણાંની તપાસ કરશે સરકાર
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રી પરવેશ વર્માએ જણાવ્યું હતું કે ‘શીશ મહેલ’ વિવાદની તપાસ શરૂ કરવામાં આવશે, જેથી જાણી શકાશે કે પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન પાછળ કેટલા સરકારી નાણાનો ખર્ચ કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ

પુણે બસ બળાત્કાર કેસ: મહારાષ્ટ્રના પ્રધાને સુરક્ષામાં બેદરકારી બદલ એમએસઆરટીસીની ટીકા કરી, પોલીસનો બચાવ કર્યો
પુણે: મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે ગુરુવારે સ્વારગેટ એસટી બસ ડેપોમાં થયેલા બળાત્કાર માટે ડેપોમાં નિયુક્ત ખાનગી સુરક્ષા ગાર્ડ્સને દોષી ઠેરવ્યા હતા, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમને પકડી…
- ઇન્ટરનેશનલ

વિદેશી નાણાકીય સહાય મુદ્દે ટ્રમ્પ સરકારનો વધુ એક નિર્ણયઃ સહાયના કરારો પણ સમાપ્ત…
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે તે ‘યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ (યુએસએઆઇડી)ના 90 ટકાથી વધુ વિદેશી સહાયતાના કરારો સમાપ્ત કરી રહ્યું છે અને દુનિયાભરમાં કુલ 60 અબજ ડોલરની અમેરિકન સહાયતા બંધ કરવામાં આવી રહી છે.…









