- નેશનલ
IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી
નવી દિલ્હીઃ મહાકુંભ મેળાથી પ્રસિદ્ધ થયેલા અને વિવાદામાં પણ ફસાયેલા આઈઆઈટી બાબા ફરી એક નવો મુદ્દો લઈને આવ્યા છે. મહાકુંભ દરમિયાન પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા હતા. ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનની જીતની તેમની આગાહી ખોટી પડતા લોકો તેમના પર વરસી પડ્યા…
- Champions Trophy 2025
IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!
મુંબઈ: ગત રવિવારે ICC Champions Trophy 2025 માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી. આ જીત ભારત માટે ખુબ ખાસ રહી કેમ કે આ જીતમાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો રહ્યો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુુંબઈઃ ફેડરલ રિઝર્વ માટે વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ફુગાવાના ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ…
- અમદાવાદ
અમદાવાદનું માણેકચોક ખાણી પીણી બજાર એક મહિનો રહેશે બંધ, જાણો શું છે કારણ
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા માણેક ચોક વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાની યોજના શરૂ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત મુજબ, આ પ્રોજેક્ટ માટે લોકપ્રિય માણેક ચોક રાત્રી ખાણી પાણી બજાર ઓછામાં ઓછા એક મહિનો બંધ રાખવાની ફરજ પડશે.…
- નેશનલ
યુપીમાં બન્યો ‘અતુલ સુભાષ’ જેવો કિસ્સો: પત્નીના ત્રાસથી ટીસીએસના મેનેજરે ભર્યું અંતિમ પગલું
આગરાઃ ઉત્તર પ્રદેશના આગરામાં અતુલ સુભાષ જેવો કિસ્સો સામે આવ્યો છે. ટીસીએસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવકે પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને સ્યુસાઈડ કર્યું હતું. યુવકે ગળામાં ફાંસીનો ફંદો લગાવી લાઇવ વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ…
- રાજકોટ
રાજકોટમાં 410 કરોડના લક્ષ્યાંક સામે વેરા વસૂલાતનો આંકડો 374 કરોડને આંબ્યો
રાજકોટ: નાણાંકિય વર્ષ 2024-25 પૂર્ણ થવામાં હવે માત્ર એક મહિનો બાકી છે. જેથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વેરા વસૂલાતના 410 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોજ બાકી વેરો નહીં ભરનાર મિલકતોને…
- અમદાવાદ
પાટડીમાં ખેડૂતોને હાશકારો! ત્રણ મહિનામાં પ્રશ્નને ઉકેલવા મુખ્ય પ્રધાનની ખાતરી
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વિસ્તારના રેવન્યુ સર્વે નંબર 192 અને 193ની નોંધનો પ્રશ્ન આગામી ત્રણ મહિનામાં ઉકેલવાની મુખ્યપ્રધાને ખાતરી આપતા આંદોલન કરી રહેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું કે, તેમણે જુલાઈ માસમાં મુખ્યપ્રધાનને રૂબરૂ મળીને આ…
- અમરેલી
અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
Amreli Crime News: અમરેલીમાં શિક્ષણને લાંછન લગાડતી વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ…