- નેશનલ
Telangana Tunnel Collapse: ફસાયેલા ચાર લોકોનું લોકેશન મળી આવ્યું, ધૂંધળી આશા છતાં પ્રયત્નો ચાલુ
હૈદરાબાદ: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની નિર્માણાધીન ટનલનો એક ભાગ 22 ફેબ્રુઆરીના રોજ ધરાશાયી (Telangana Tunnel Collapse) થતા કન્સ્ટ્રકશન કંપનીના આઠ કર્મચારીઓ ફસાયા છે, આ ઘટના થયાને એક અઠવાડિયાનો સમય વીતી ચુક્યો છે, છતાં રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળી શકી…
- નેશનલ
આ પુરાવા વગર નહીં બને Passport, સરકારે નિયમમાં કર્યો બદલાવ
નવી દિલ્હીઃ વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મોટો પુરાવો છે. તેના વગર વિદેશ પ્રવાસ કરી શકાતો નથી. પાસપોર્ટને લઈ સરકાર દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર, 2023 કે તેના પછી જન્મેલા અરજીકર્તા માટે સરકારી કે તેના…
- રાજકોટ
રાજકોટની આ જાણીતી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી
રાજકોટઃ શહેરમાં વધુ એક જાણીતી હોસ્પિટલને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)માંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સ કમિટી દ્વારા મુલાકાત લેવામાં આવી તે સમયે મળી આવેલી ગેરરીતિથી શાંતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમજ રૂપિયા…
- આમચી મુંબઈ
આજથી શનિ-શિંગણાપુરના મંદિરમાં માત્ર બ્રાન્ડેડ તેલનો અભિષેક, જાણો કારણ
મુંબઈઃ મહારાષ્ટ્રના ખૂબ જ જાણીતા શનિદેવના શનિ શિંગણાપુર મંદિરમાં આજથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં ભક્તો દ્વારા શનિદેવને તેલ ચડાવવાની પ્રથા છે. જોકે મંદિર ટ્રસ્ટે આજથી માત્ર શુદ્ધ બ્રાન્ડેડ તેલનો જ અભિષેક કરવાનો નવો નિયમ લાગુ કર્યો…
- આમચી મુંબઈ
પરભણીનો એક યુવાન મૃત્યુ પામ્યો, પણ પાંચને જીવન આપતો ગયો
મુંબઈઃ વારંવાર કહેવામાં આવે છે કે તમારા મૃત્યુ પચી પણ જો તમારે જીવીત રહેવું હોય તો અવયવ દાન કરો. ઘણીવાર ઉચ્ચ શિક્ષિત અને શહેરી વિસ્તારના લોકો પણ આ વાત સમજતા નથી ત્યારે મહારાષ્ટ્રના પરભણીના એક ખેડૂત પરિવારે સજાગતા દાખવી છે…
- પંચમહાલ
પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઘાયલ; બસ ડ્રાઇવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો
ગોધરાઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. ગોધરા-દાહોદ હાઇવે પર બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, એસ ટી બસ સુરતથી ફતેપુરા તરફ જઈ રહી હતી…
- ગાંધીનગર
રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
ગાંધીનગરઃ ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૩ માર્ચને વિશ્વ વન્યજીવન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ, વન અને પર્યાવરણ…
- નેશનલ
ઉત્તરાખંડ હિમપ્રપાતઃ વધુ 14 શ્રમિકોને ઉગારી લેવાયા, હજુ 8 ફસાયેલા
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં થયેલા હિમપ્રપાતને કારણે માણા ગામના 55 શ્રમિકો બરફ નીચે દટાયેલા હતા, જેમાંથી 33 શુક્રવારે અને 14 શનિવારે સવારે ઉગારી લેવાયા હતા. હજુ 8 ફસાયેલા કામદારોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બચાવકાર્યમાં હવામાન મોટી બાધા નાખી રહ્યું…
- શેર બજાર
શું સતત 5 મહિના ઘટાડા બાદ ભારતીય શેરબજારની ગાડી પાટા પર આવશે? જાણો શું કહે છે આંકડા
મુંબઈઃ ભારતીય શેરબજાર હાલ મંદીનો માહોલ છે. રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. રોકાણકારોને શું કરવું તેની મૂંઝવણ છે. 1996 પછી પ્રથમ વખત સતત 5 મહિના સુધી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીએ પણ 29 વર્ષમાં સૌથી…
- ઇન્ટરનેશનલ
ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો પર તવાઈ, 100થી વધુ નોંધાઈ FIR
નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા હાલ ગેરકાયદે રહેતા નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. 74 ગુજરાતી સહિત આશરે 400 જેટલા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા છે. ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો હવે પોલીસ અને સુરક્ષા એજન્સીના નિશાન પર આવ્યા છે. ઉત્તર…