- જામનગર
આવું છે અનંત અંબાણીનું એનિમલ રેસ્કયુ સેન્ટર વનતારાઃ જૂઓ વીડિયો
જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જામનગરમાં વંતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરનું (PM Modi visits Vantara wildlife rescue) સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનએ બનાવેલુ વનતારા 2000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓનું આવાસ…
- નેશનલ
ટેકનોલોજીનો આ છે કરિશ્માઃ મહિલાએ માન્યો બ્લિંકિટનો આભાર કારણ કે…
નવી દિલ્હી: ક્વિક કોમર્સ સેગમેન્ટની મોટી કંપનીઓમાંની એક, બ્લિંકિટે તાજેતરમાં ગુરુગ્રામમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવાનો હેતુ દર્દીને શક્ય તેટલી વહેલી તકે એમ્બ્યુલન્સ પહોંચાડવાનો છે. તાજેતરમાં, બ્લિંકિટની આ સેવાની મદદથી, દર્દીને સમયસર હોસ્પિટલમાં લઈ જઈ શકાયું,…
- Champions Trophy 2025
ICC ભારતીય ટીમની તરફેણ કરી, અન્ય ટીમો સાથે અન્યાય કરી રહી છે? આ દિગ્ગજ ખેલાડી એ ઉઠાવ્યા સવાલ
દુબઈ: ICC Champions Trophy 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે, જ્યારે હાઈબ્રીડ મોડેલ હેઠળ ભારતીય ટીમ તેના તમામ મેચ UAEના દુબઈમાં રમી (Indian Cricket Team) રહી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારતે રમેલી લિગ મેચની તમામ ત્રણ મેચમાં જીત…
- અમદાવાદ
GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર; ઉમેદવારો જાણીને નવા નિયમો
અમદાવાદ: ગુજરાતમાં વર્ગ 1-2 અધિકારી સહિત મહત્વપૂર્ણ સરકારી પોસ્ટ પરની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં…
- નેશનલ
‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ
નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટે પબ્લિક સ્પેસ અને વર્ક પ્લેસ પર બાળકોને સ્તનપાન કરાવવા માટે સુવિધા ઉભી કરવામાં અંગે મહત્વના નિર્દેશ (SC Directions for Breastfeeding Facility at Public spaces) આપ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પર યોગ્ય પગલાં…
- આમચી મુંબઈ
Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…
મુંબઈઃ મહારાષ્ટ્ર કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ આખરે રાજીનામું આપ્યું છે. મસ્સાજોગ (બીડ)ના સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ ઘેરાયેલા મુંડેએ ઘટનાના 82 દિવસ બાદ આખરે આજે રાજીનામું આપ્યું છે. જોકે મુંડે પોતે ન આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામાની કૉપી લઈ તેમના…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતનાં છ કરોડ લોકો પર છે બહેરાશનું જોખમ! WHOએ આપી ચેતવણી
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં ઓછું સાંભળવાની કે બહેરાપણાની સમસ્યા ઝડપથી વધી રહી છે. થોડા દાયકા પહેલા તેને ઉમર વધવાની સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો, બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ…
- ઇન્ટરનેશનલ
યુક્રેન મોટી મુસીબતમાં ફસાયું! ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી સહાય બંધ કરી
વોશિંગ્ટન ડીસી: વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉગ્ર બોલચાલ બાદ યુક્રેન માટે મુશ્કેલીઓ (Zelenskyy-Trump Dispute) વધી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સોમવારે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને લશ્કરી…
- સ્પોર્ટસ
પદમાકર શિવાલકર ભારત વતી રમ્યા નહોતા છતાં દેશના મહાન સ્પિનર્સમાં ગણાતા હતા
મુંબઈ: મુંબઈના મહાન ક્રિકેટર પદમાકર શિવાલકરનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું હતું. આ લેફટ-આર્મ સ્પિનરને ભારત વતી એક પણ મૅચ નહોતી રમવા મળી એમ છતાં તેમની ગણના દેશના મહાન સ્પિનર્સમાં થતી હતી. We are deeply saddened by the passing…
- આમચી મુંબઈ
આજે ધનંજય મુંડે આપશે રાજીનામું? મોડી રાત સુધી દેવગિરીમાં શું થઈ ચર્ચા ને પછી…
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી શકે તેવી ઘટના આજે ઘટવાની પૂરી સંભાવના છે. ભારે ઉહાપોહ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ખાસ માનવામાં આવતા ધનંજય મુંડેનું રાજીનામું માંગી લીધુ, તેવી માહિતી…