- અમદાવાદ
અકસ્માતની બે ઘટનામાં 9 લોકોના મૃત્યુ, એક જ પરિવારના છ લોકોએ ગુમાવ્યો જીવ
અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારમાં જ અકસ્માતની બે મોટી ઘટના બની હતી. જેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદથી જાલોર જઈ રહેલી કારને સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર અકસ્માત નડ્યો હતો. આબુરોડ નજીકના…
- નેશનલ
ઈચ્છાથી શારીરિક સંબંધો રાખતી ને પછી બળાત્કારનો આરોપ કરતી મહિલાઓને ટકોર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: અવારનવાર એવા સમાચરોમાં વાંચવા મળે છે કે ‘લગ્નની લાલચ આપીને મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો’, ઘણી વખત આવા દાવા પોકળ નીકળતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે એક મહત્વની ચુકાદો (Supreme Court Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો…
- રાજકોટ
રાજકોટના ભાજપ મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી, જાણો કેવી રીતે બની ઘટના
Rajkot News: રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને (BJP Corporater) પગમાં અકસ્માતે ગોળી વાગી જવાની ઘટના બની હતી. ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી હતી. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા તેમાંથી અચાનક ફાયરિંગ થયું અને પગમાં ગોળી વાગતા…
- મનોરંજન
છાવાનું બોક્સઓફિસ કલેક્શન રૂ. 500 કરોડે પહોંચશે કે નહીં ?
વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની પિરિયોડિકલ ફિલ્મ છાવાએ છેલ્લા 20 દિવસથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓએ પણ વખાણી છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે શૉ અરેન્જ કરવામાં આવ્યા હતા.…
- શેર બજાર
ઉછાળા સાથે ખુલ્યા બાદ શેરબજાર ગબડ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો
મુંબઈ: ગઈ કાલે શેરબજારમાં જોવા મળેલી તેજી બાદ આજે ગુરુવારે શેર બજારની શરૂઆત ભારે ઉછાળા સાથે થઇ. બમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો 30 શેરોવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 578 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 74,308 ના સ્તરે ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE) નો…
- સુરત
વડા પ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસેઃ Suratમાં સિટી-BRTS બસના 22 રૂટ રદ
સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમા જ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત કરીને ગયેલા વડા પ્રધાન મોદી અઠવાડિયામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના પ્રવાસને પગલે પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી…
- નેશનલ
ગુજરાત ATSએ પકડેલા આતંકી પાસેથી રામ મંદિરનો મળ્યો નકશો, પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
અમદાવાદઃ ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેણે અનેક ઘણી ચોંકાવનારી કબૂલાત…
- નેશનલ
મણિશંકર ઐય્યરે ફરીથી ગાંધી પરિવાર પર સાધ્યું નિશાનઃ રાજીવ ગાંધી મામલે કહ્યું કે…
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા મણિશંકર અય્યર ઘણા સમયથી પોતાના જ પક્ષને નિશાન બનાવી રહ્યા છે. હવે તેમણે કૉંગ્રેસ જ નહીં પણ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના અભ્યાસ મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.દેશના સૌથી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canada PM Justin Trudeau) સાથે ફોન પર વાત કરી હતી. આ વખતે ટ્રમ્પે ટ્રુડોને સવાલ કર્યો કે કેનેડામાં ચૂંટણી કેમ થતી નથી? બાદમાં તેમણે ખુદ એક…
- નેશનલ
દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ અને બાબરનામાને લઈને ચડયા વિવાદનાં વંટોળ
નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં (Delhi University) ફરી એકવાર વિવાદમાં ઘેરાણી છે. આ વખતે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ફેરફારને મામલે વિવાદનાં વંટોળ ચડયા છે, જેમાં મનુસ્મૃતિ અને બાબરનામા જેવા ઐતિહાસિક ગ્રંથોનો સમાવેશ કરવાની ચર્ચાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.…