- નેશનલ
આતંકી હુમલા બાદ પહેલીવાર કાશ્મીરમાં મોટું આયોજન, ખીર ભવાની મેળામાં ઉમટ્યા ભક્તો
જમ્મુ અને કાશ્મીરઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે ખરાબ થયાં છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદી હુમલાના કારણે જમ્મુ અને કાશ્મીર (Jammu And kashmir)ના પ્રવાસન ઉદ્યોગ (Tourism Industry)ને પણ ખૂબ માઠી અસર થઈ હતી. મોટા ભાગના…
- મહારાષ્ટ્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે, ચૂંટણી પંચે સરકારને આપી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં બાકી રહેલી નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને નગર પંચાયતની ચૂંટણીઓની રાહ આખરે પૂરી થઈ રહી છે. ચાર અઠવાડિયામાં જાહેરનામું બહાર પાડવાના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, રાજ્ય ચૂંટણી પંચે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને…
- ઇન્ટરનેશનલ
શાંગરી-લા સંવાદમાં ભારતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા, કહ્યું ઓપરેશન સિંદૂર એક બોધપાઠ
સિંગાપોર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે સિંગાપોરમાં શાંગરી-લા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનના ટોચના લશ્કરી વડાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.શાંગરી-લા સંવાદ એશિયાના મુખ્ય સંરક્ષણ મંચ તરીકે ઓળખાય છે. શુક્રવારથી રવિવાર…
- આમચી મુંબઈ
મહાયુતિ સરકારમાં અશાંતિ વધી, રાજ્ય પ્રધાને સીધી મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી; કારણ શું છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિ સરકારમાં અશાંતિ વધી રહી છે. સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યાને ચાર મહિના વીતી ગયા છે. જોકે, રાજ્ય પ્રધાનોને હજુ સુધી સત્તાઓ ફાળવવામાં આવી નથી. તેમને કેબિનેટમાં સામેલ કર્યાને લગભગ 4 મહિના થઈ ગયા છે. પરંતુ રાજ્ય…
- નેશનલ
ભારતની વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં સર્જાયું પાણીનું સંકટ, ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાને વોટર સ્ટ્રાઈક કરી છે. જેમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. જેના પગલે હવે પાકિસ્તાનના પાણીનું સંકટ સર્જાયું છે.હાલ પાકિસ્તાનમાં ખરીફ પાક માટે નદીઓ અને નહેરોમાંથી…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનમાં આ રીતે મંગાવો સ્વાદિષ્ટ ભોજન! આઈઆરસીટીસીએ શરૂ કરી નવી સેવા, જાણો સંપૂર્ણ વિગત…
નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યાં છે. હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા એક ઉત્તમ અને સુવિધાજનક સેવા શરૂ કરવામાં આવી છે. આ ઈ-પેન્ટ્રી સેવા…
- મનોરંજન
Happy Birthday: સોનાક્ષીના જન્મથી શત્રુધ્ન નારાજ છે તેવું માતાને કેમ લાગ્યું હતું?
અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો આજે 38મો જન્મદિવસ છે. દબંગ ફિલ્મમાં Salman Khan સાથે પહેલીવાર ચમકેલી સોનાક્ષીએ લૂંટેરા, ભુજ, ડબલ એક્સેલ જેવી ફિલ્મો તો દહાડ જેવી વેબ સિરિઝ કરી છે અને ફેશન આઆકન તરીકે પણ તે ઘણી લોકપ્રિય છે. આજે સોનાક્ષી તેનો…
- IPL 2025
પંજાબ કિંગ્સની જીત અને મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ પ્રીતિ ઝિન્ટા અને નીતા અંબાણીના રીએકશન વાયરલ
અમદાવાદ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ ઐયરની 87 રનની વિસ્ફોટક અણનમ ઇનિંગના આધારે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. પંજાબ કિંગ્સને જીતવા માટે 204 રનની જરૂર હતી. શ્રેયસ ઐયરની 41 બોલમાં આઠ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી, ISIS સાથે જોડાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ધરપકડ
મુંબઈઃ મહારાષ્ટ્ર ATS દ્વારા થાણેના પડઘા વિસ્તારમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા કહેવાતા આતંકવાદીના ઘરે દરોડા પાડવામાં આવ્યાં છે. ATS ટીમ દ્વારા ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચનના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં છે. પ્રતિબંધિત…
- જૂનાગઢ
વિસાવદર બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, નીતિન રાણપરિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો
ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેથી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવાદનો…