- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર : મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, કૉંગ્રેસ નહીં સુધરે
ભારતમાં રાજકીય પક્ષોને દેશનો વિકાસ કરવાના બદલે પોતાની મતબૅંક કઈ રીતે મજબૂત થાય તેમાં રસ છે. તેના કારણે દેશની વાટ લાગતી હોય તો ભલે લાગે. તેમને કોઈ ફરક પડતો નથી. મતબૅંક માટે થઈને ધર્મ, જ્ઞાતિ વગેરેનો ઉપયોગ કરવામાં પણ તેમને…
- ઇન્ટરનેશનલ
લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી
નવી દિલ્હી: BCCIની વિશ્વ પ્રસિદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરપર્સન રહેતા નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આરોપી લલિત મોદી વર્ષોથી ભારત છોડી ભાગી ગયો છે, તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, હવે તેને મોટો ઝટકો લાગ્યો છે. પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ…
- Champions Trophy 2025
Champions Trophy: જીત બાદ વિરાટે શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા; Videoએ લોકોના દિલ જીત્યા
મુંબઈ: ICC Champions Trophy 2025માં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ બાદ ચેમ્પિયન બની છે, ગઈ કાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારતીય ટીમે (Indian Cricket Team) ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. આ શાનદાર જીત બાદ ખેલાડીઓ મેદાનમાં ઉજવણી…
- ધર્મતેજ
અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે
રહે શેર બનમેં મહામસ્ત મનમેં,ઉસે તિન દિનમેં ઓ રોજી મિલાતાશકરખોર પંછી શુકર નિત ગુજારે,ખબર કર ઉસીકું ખુદાલમ્ મિલાતામતંગનકુ મન કે રૂ કીડી કુ કન દે,પરં દે કું ચન દે સો આપે જિલાતામુરાદં કહે જો સહી કરકે દેખા,ખુદાને કિયા સો અકલમે…
- ધર્મતેજ
ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે
ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે – એક સત્યવાનની પત્ની સાવિત્રી સાથે અને બીજો નચિકેતા સાથે. પ્રશ્નો ઘણા પુછાય કે, શું યમરાજનું અસ્તિત્વ છે, જો હોય તો તેમની સાથેનો ભેટો શક્ય…
- Champions Trophy 2025
આજે ફ્લેટ ઓપનિંગ બાદ શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
મુંબઈ: આજે સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 40.69 પોઈન્ટના વધારા સાથે 74,393.25 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ 5.85 પોઈન્ટના નજીવા વધારા સાથે…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિત ODIમાંથી નિવૃત્તિ લેશે? જાણો રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
દુબઈ: ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન એવી અટકળો લાગી રહી હતી કે ટુર્નામેન્ટ બાદ રોહિત ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર (Rohit Sharma retirement…
- ભરુચ
શેર માર્કેટમાં પાયમાલ થયેલો ઘરનો જ સભ્ય નીકળ્યો શિક્ષક દંપતીનો હત્યારો
Bharuch: ભરૂચના વાલીયા ગણેશ ગાર્ડન સોસયટીમાં થોડા દિવસ પહેલા શિક્ષક દંપતીની કરપીણ હત્યા થઈ હતી. આ કેસમાં ભરૂચ પોલીસે મોટી સફળતા મળી છે. શિક્ષક દંપતીની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ જમાઈ કરી હોવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જમાઈને…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે મહત્વના સમાચાર: થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રકલ્પ શરૂ થશે
મુંબઈ: થાણે-ભિવંડી-કલ્યાણને દોડનારા મેટ્રો-૫ પ્રકલ્પનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું છે. આ મેટ્રો શરૂ થયા બાદ લોકલ ટ્રેન પરનું દબાણ પણ ઓછું થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. મેટ્રો-૫નો ૨૪.૯૦ કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોરમાં ૧૫ સ્ટેશન હશે. પ્રથમ તબક્કામાં થાણેથી…