- લાડકી
ભારતની વીરાંગનાઓ : પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર ડોલી જૈન
તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે… કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર 18.5 સેક્ધડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે ! ડોલી જૈન…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને ટ્રેનને હાઈજેક કરી એ આવી જ ઘટના છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ…
- સ્પોર્ટસ
પંતની બહેનના લગ્ન સમારોહમાં ધોની અને રૈના બન્યા મોંઘેરા મહેમાન…
મસૂરી: ભારતનો સ્ટાર વિકેટકીપર-બૅટર રિષભ પંત આ અઠવાડિયે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તરત જ મસૂરી પહોંચી ગયો હતો, કારણકે ત્યાં તેની બહેન સાક્ષી પંતનાં લગ્નની થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. આ શાનદાર લગ્ન સમારોહમાં મહેન્દ્રસિંહ ધોની તથા સુરેશ રૈના સહિત…
- નેશનલ
Biharમાં પોલીસ પણ સુરક્ષિત નહિ, ગુનેગારને બચાવવા ટોળાએ પોલીસ કર્મીની હત્યા કરી
નવી દિલ્હી : બિહારમાં(Bihar)કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો હવે પોલીસ કર્મીઓ પણ શિકાર બની રહ્યા છે. જેમાં રાજ્યના અરરિયા જિલ્લાના ફુલકાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારને ઝડપવા રેડ દરમિયાન બિહાર પોલીસના એએસઆઈને માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી પોલીસ…
- ભુજ
ચિંતાજનકઃ કચ્છમાં 24 કલાકમાં ત્રણે જીવન ટૂંકાવ્યુંઃ બે જણે તો યુવાનીમાં પગ મૂક્યો હતો
ભુજઃ લગભગ રોજ કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાંથી આત્મહત્યાના સમાચારો આવે છે. ખૂબ ગંભીર બનતો આ વિષય સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે.સરહદી જિલ્લા કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ત્રણ લોકોએ આપઘાત કરી ઈશ્વરે આપેલું મહામૂલું જીવન ટૂંકાવી લેતાં ચકચાર સાથે…
- નેશનલ
હોળી વિશેષઃ પાક પાણી અને ચોમાસાના વર્તારા માટે પ્રાચીન પરંપરા શું કહે છે?
અમદાવાદઃ હોળીના તહેવારને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. ગુરુવારે હોલિકા દહન કરવામાં આવશે. આ દિવસે હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. જ્યારે હવામાન વિભાગ કાર્યરત નહોતું તેવા સમયે વિવિધ પ્રાંત અને વિસ્તારોમાં કુદરતી સંકેતોને આધારે…
- આમચી મુંબઈ
હવે ઉદ્ધવ ઠાકરે ચાલ્યા પિતાના રસ્તેઃ સેનાભવનમાં હાજરી લગાવવાનું આ નેતાઓને કર્યું ફરમાન
મુંબઈઃ શિવસેના પક્ષપ્રમુખ બાળ ઠાકરે જનતાના નેતા હતા, મરાઠી માણૂસના નેતા હતા અને તેથી તેઓ સતત લોકો વચ્ચે રહેવાનું પસંદ કરતા હતા. તેમની હયાતીમાં દાદર ખાતે આવેલું શિવસેના ભવન શક્તિકેન્દ્ર માનવામાં આવતું અને અહીં હંમેશાં માટે ભીડ રહેતી હતી, પણ…
- રાજકોટ
ધખધખતું ભુજઃ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સર્વાધિક ગરમ મથક, રાજકોટ પણ તપ્યું
ભુજઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી વરસવાનું શરૂ થઇ ગયું છે અને આજે ભુજમાં મહત્તમ તાપમાનનો આંક ૪૨ ડિગ્રીને પાર પહોંચી જતાં આ કિલ્લેબંધ શહેર જાણે અગનભઠ્ઠામાં પરિવર્તિત થઇ ગયું છે.સવારના દસ વાગ્યા બાદ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ વર્તાવવો શરૂ…
- નેશનલ
ભારતનું આ શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર! 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી આટલા તો ભારતના જ
નવી દિલ્હી: દર વર્ષે શીયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદુષણ વધતા એર ક્વોલીટીનો મુદ્દો ચર્ચામાં આવે છે, ત્યાર બાદ AQI અંગે ખુબ ઓછી ચર્ચા થાય છે. પરંતુ હકીકતે દેશભરમાં હવાનું પ્રદુષણ ગંભીર સ્તરે (Air Quality in…
- Champions Trophy 2025
ચેમ્પિયન અક્ષર પટેલ ઘરે પરત ફર્યો, અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત
અમદાવાદઃ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર મુંબઈ, ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી, વરૂણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજા ચેન્નઈ, અક્ષર પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરેક…