- ગાંધીનગર
ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત; RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારાઈ
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા RTE ACTમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો…
- ભુજ
કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા
ભુજ: હવામાનમાં આવી રહેલા ચિંતાજનક ફેરફારોની અસર માનવ જીવન પર તો થઈ જ રહી છે પણ સાથે સાથે તેની અસર કચ્છની કેસર કેરી પર પણ જોવા મળી રહી છે. કચ્છની કેસર કેરીના ઉત્પાદનમાં સતત ત્રીજા વર્ષે પ્રવર્તી રહેલા વિષમ વાતાવરણના…
- આમચી મુંબઈ
પનવેલમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની, 10 વર્ષના પુત્રનાં મોત
નવી મુંબઈ: પનવેલના કોનગાંવમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની અને તેમના 10 વર્ષના પુત્રનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ શોભિત સતીષ સલુજા (41), તેની…
- ગાંધીનગર
જાહેર રજાના દિવસે પણ થશે દસ્તાવેજ નોંધણીની કામગીરી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ
ગાંધીનગર: માર્ચ એન્ડીંગના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ પડતી કામગીરીનું ભારણ હોય માટે સરકારે રજાનાં દિવસે પણ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી 22મી માર્ચના રોજ જાહેર રજા હોવા છતાં તે દિવસે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે. 22 મી…
- નેશનલ
માતા બનવાને 50 વર્ષ… સરોગસી પર કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટે સરોગસી અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે માતા બનવાની ઈચ્છા પૂરી કરવા અને માતૃત્વનું સુખ મેળવવા માટે, મહિલાઓ 50 વર્ષની ઉંમર સુધી સરોગસી પસંદ કરી શકે છે. કોર્ટે આ ચુકાદો…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે ભૂતકાળમાં કોંગ્રેસમાં જોડાવા માગતા હતા: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય પટલ પર નવો ખળભળાટ મચાવતા શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદે એક સમયે કોંગ્રેસમાં જોડાવાના હતા.રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાઉતે જોકે સમયમર્યાદાનો ઉલ્લેખ…
- રાશિફળ
આજનું રાશિફળ (15-03-2025): આ ત્રણ રાશિના જાતકોનો શનિવાર રહેશે શુભ, લક્ષ્મી વરસશે
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ફાયદાકારક રહેવાનો છે. પરંતુ આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા રહેલા સાવધાન રહેવાનું રહેશે. નકારાત્મક વિચારો વાળી વ્યક્તિથી દૂરી બનાવી રાખવી હિતાવહ છે. બાકી આજે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો…
- નેશનલ
‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ
નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA) સંગઠને ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક (Jaffar express train hijacking) કરી હતી, આ હુમલામાં BLAએ પાકિસ્તાન સેનાના 27 ઓફ ડ્યુટી જવાનોની હત્યા કરી હતી. પાકિસ્તાની સેનાએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી 30 BLA…
- મનોરંજન
આ છે બોલીવૂડની હોલીગર્લઃ ખૂબ જ પોપ્યુલર છે તેનાં હોલીસૉંગ્સ
બોલીવુડની એવી અનેક ફિલ્મો છે, જેમાં હોળીને લગતા ગીતો સામેલ હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વર્ષે એક ફિલ્મ તો એવી કરે છે જેમાં ફોળીનું ગીત હોય છે, એટલું જ નહીં પરંતુ લોકો…