- આમચી મુંબઈ
સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ ઉદ્યોગતિને બંધબારણે શા માટે મળ્યા?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કોઈ મોટા ઉદ્યોગપતિ મળવા આવે તેમાં ખાસ કોઈ નવી વાત નથી, પરંતુ હાલમાં ચાલી રહેલા એક વિવાદને કારણે આ મુલાકાત તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે. ગઈકાલે મોડી રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા…
- નેશનલ
આ રીતે લાઈનમાં ઊભા રહ્યા કે કોઈ પણ ઝંઝટ વિના ઝટપટ કરો બુક ટિકિટ, IRCTCનું આ ફિચર…
અવારનવાર ટ્રેનોમાં ટિકિટ બુકિંગને લઈને જોવા મળતી મારામારી કે ખેંચતાણના સમાચાર તો આપણે વાંચ્યા જ કે સાંભળ્યા હશે. પ્રવાસીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ આઈઆરસીટીસી (IRCTC) દ્વારા સમયાંતરે નવા નવા ફીચર લોન્ચ કરવામાં આવે છે અને આજે અમે અહીં…
- મનોરંજન
આ સુપર સ્ટારે જે બંગલામાં કર્યું પહેલા ફિલ્મનું શુટિંગ, આજે એ જ બંગલામાં…
હિન્દી ફિલ્મોમાં લોકેશનનું એક આગવું મહત્વ રહ્યું છે અને લોકેશન પાછળ તો મેકર્સ પણ ધૂમ ખર્ચ કરતા હોય છે. સુંદર લોકેશનની શોધમાં મેકર્સની યાદીમાં કાશ્મીર સૌથી ટોપ પર છે. દરિયા, બગીચા, ઝરણા નદી સિવાય કેટલા એક્ટર એક્ટ્રેસના ઘર પણ એટલા…
- અમદાવાદ
ગુજરાતી ભાષાનાં સમર્થ સર્જક રજનીકુમાર પંડયાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ
અમદાવાદ: ગુજરાતી ભાષાનાં પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક રજનીકુમાર પંડયાનું 86 વર્ષની વયે દેહાંત (Rajnikumar Pandya Death) થયું છે. મૂળ સૌરાષ્ટ્રનાં જેતપુરનાં જન્મેલા રજનીકુમાર પંડયાનું ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તેમજ સ્ટેટ્સમૅન ઍવૉર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક…
- અમદાવાદ
ઠાકોર સમાજને અપમાન મુદ્દે વિક્રમ ઠાકોર મેદાને, “તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર….
અમદાવાદઃ થોડા દિવસ પૂર્વે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજનાં એકપણ કલાકારને નહિ બોલાવવામાં આવતા અભિનેતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું હતું અને તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજને…
- સ્પોર્ટસ
ડબ્લ્યૂપીએલ ફાઇનલઃ હરમનની હાફ સેન્ચુરી છતાં મુંબઈના માત્ર 149/7
મુંબઈઃ અહીં ગઈ કાલે બ્રેબર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની દિલ્હી કૅપિટલ્સ સામેની ફાઇનલમાં 2023ની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 149 રન બનાવ્યા હતા.ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં દિલ્હીની ટીમ 2023ની પ્રથમ સીઝનની ફાઇનલમાં મુંબઈ…
- ગાંધીનગર
ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત; RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારાઈ
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા RTE ACTમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો…
- ભુજ
કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા
ભુજ: હવામાનમાં આવી રહેલા ચિંતાજનક ફેરફારોની અસર માનવ જીવન પર તો થઈ જ રહી છે પણ સાથે સાથે તેની અસર કચ્છની કેસર કેરી પર પણ જોવા મળી રહી છે. કચ્છની કેસર કેરીના ઉત્પાદનમાં સતત ત્રીજા વર્ષે પ્રવર્તી રહેલા વિષમ વાતાવરણના…
- આમચી મુંબઈ
પનવેલમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની, 10 વર્ષના પુત્રનાં મોત
નવી મુંબઈ: પનવેલના કોનગાંવમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની અને તેમના 10 વર્ષના પુત્રનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ શોભિત સતીષ સલુજા (41), તેની…
- ગાંધીનગર
જાહેર રજાના દિવસે પણ થશે દસ્તાવેજ નોંધણીની કામગીરી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ
ગાંધીનગર: માર્ચ એન્ડીંગના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ પડતી કામગીરીનું ભારણ હોય માટે સરકારે રજાનાં દિવસે પણ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી 22મી માર્ચના રોજ જાહેર રજા હોવા છતાં તે દિવસે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે. 22 મી…