- નેશનલ
ટૂંક સમયમાં સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરશે, જાણો શેડ્યુલ
મેરીલેન્ડ: છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) અટવાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) મંગળવારે ISS પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થવાના છે, જેના પર સૌની નજર છે. બંને અવકાશયાત્રીઓના સલામત રીતે પરત ફરે…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં આખી રાત ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ પોલીસનો સખત બંદોબસ્ત, કર્ફ્યુ લગાવાયો
Nagpur Violence: ઔરંગઝેબની કબરને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. જેથી કબરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સોમવારે આ વિવાદમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં સોમવારે રાત્રે લોકો હિંસા પર ઉતરી આવ્યાં હતાં. મહાલ બાદ…
- અમદાવાદ
સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે, જાણો શું છે યોજના
અમદાવાદઃ સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે આનંદના સમાચાર છે. પહેલા આ લોકોએ અમદાવાદ-વડોદરા આવવું પડતું હતું. પરંતુ હવે સી લિંક પરિયોજનાથી તેની જરૂર નહીં પડે. દહેજ-ભાવનગર વચ્ચે સી લિંક યોજનાને મંજૂરી મળી ગઈ છે. સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને…
- રાશિફળ
આજનું રાશિફળ (18-03-25): આજનો દિવસ બે રાશિના જાતકોને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ પર કાબુ મેળવવાનો રહેશે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. બહારનું ખાવા-પીવાથી બચો, નહીં તો સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી શકે છે. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ…
- IPL 2025
છ વર્ષ બાદ ધોનીએ સ્વીકારી પોતાની ‘મોટી’ ભૂલ, IPL મેચમાં મેદાનમાં થઇ હતી બબાલ
ચેન્નઇઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2025ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના 2019ની આઈપીએલ મેચ સાથે સંબંધિત છે. તે સમયે જયપુરમાં રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસક બન્યો, અનેક પોલીસ કર્મી ઘાયલ, સીએમ ફડણવીસે શાંતિ જાળવવા અપીલ કરી
નાગપુર : મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદ્દે ચાલી રહેલો વિવાદ(Aurangzeb Controversy)નાગપુરમાં હિંસક બન્યો છે. જેમાં હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કબરને દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા સોમવારે નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ…
- આમચી મુંબઈ
લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર
મુંબઈઃ લાંચ કેસનો સામનો કરી રહેલા સેશન્સ કોર્ટના જજને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઇ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની કથિત માગણીઁ કરવા માટે સાતારા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ ધનંજય નિકમ સામે…
- સુરત
Surat માં રૂ.500ના દરની 9 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ
સુરત: સુરત(Surat) શહેર એસઓજીની ટીમે કેટરીંગમાં કામ કરતા વિજય ચૌહાણ અને સુરેશ લાઠીડદીયાની ધરપકડ કરી હતી, સુરતના પુણા ગામમાંથી 500ના દરની ડુપ્લીકેટ નોટો સાથે બે ને પકડી પાડવામાં આવ્યા હતા, શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર નોટો વટાવતા હતા. સુરત શહેર…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના: લાભાર્થીના પૈસા પતિએ દારૂમાં ઉડાવતા ગુનો નોંધાયો
મુંબઈઃ રાજ્ય સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઇ. મહાયુતિના ત્રણેય પક્ષો હાલ સંતુષ્ટ છે કે તેમની લાડકી બહેનોના કારણે રાજ્યમાં બહુમતી સાથે ગઠબંધન સરકાર સ્થાપિત થઇ. જોકે હવે લાડકી બહેન યોજનાની ચકાસણી શરૂ કરવામાં આવી છે…
- નેશનલ
રોજગારીઃ રેલવેએ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોની કરી ભરતી, રેલવે પ્રધાનનો જવાબ જાણો?
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં રોજે રોજ દોડાવાતી ટ્રેન અને રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે જરુરી સ્ટાફની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને રેલવે પ્રધાને કહ્યું હતું કે…