- મનોરંજન
વાહ બીગ બીઃ એક સમયે દેવામાં ડૂબેલા હતા ને હવે 82 વર્ષની ઉંમરે ઈન્કમ ટેક્સ ભરવામાં સૌથી આગળ
એક સમયે ટોચના સ્ટાર બન્યા બાદ અમિતાભ બચ્ચન એવા પટકાયા હતા કે અન્ય કોઈ માટે ફરી ઊભું થવું લગભગ અશક્ય હતું, પરંતુ બીગ બી રિયલ લાઈફમાં પણ હીરો નીકળ્યા અને આર્થિક ભીંસમાંથી બહાર નીકળી, દેવું ચૂકતે કર્યું અને 82 વર્ષની…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત
તેલ અવિવ: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં બને તરફથી બંધકોને છોડવામાં આવ્યા હતાં અને વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીયન્સને ઘરે પરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યાર બાદ શાંતિ સ્થાપવાની આશા દેખાઈ હતી. એવામાં ઈઝરાયેલે ફરીથી ગાઝા પર…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે બાઈડેનને આપ્યો ઝટકો, પુત્ર અને પુત્રીની સિક્રેટ સર્વિસ હટાવી
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (us presidnet donald trump) તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનને (joe biden) મોટો ઝટકો આપ્યો હતો. તેમણે બાઇડેનના પુત્ર હંટર અને પુત્રી એશ્લીની સિક્રેટ સર્વિસ સુરક્ષાને (secret service) તાત્કાલિક અસરથી હટાવી દીધી હતી. આ સુવિધા બાઈડેન તરફથી…
- અમદાવાદ
અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત
Ahmedabad News: અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં મોટી દુર્ઘટના બની હતી. ત્રણથી વધુ મહિલાકર્મી વોશરૂમાં બેભાન થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. મળતી વિગત પ્રમાણે, કંપનીમાં કામ કરતી ત્રણ મહિલાઓ વોશરૂમમાં ગયા બાદ…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર
મધમાખીનો ડંખ:મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવા પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે 24થી 32 કિલોમીટર હોય છે, પરંતુ જ્યારે તેને પવનથી વિરુદ્ધ દિશામાં ઊડવાનું થાય ત્યારે તેની સ્પીડ તેનાથી અડધી થઈ જાય છે. વાંકા-ચૂકા…
- નેશનલ
ટૂંક સમયમાં સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરશે, જાણો શેડ્યુલ
મેરીલેન્ડ: છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) અટવાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) મંગળવારે ISS પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થવાના છે, જેના પર સૌની નજર છે. બંને અવકાશયાત્રીઓના સલામત રીતે પરત ફરે…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં આખી રાત ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ પોલીસનો સખત બંદોબસ્ત, કર્ફ્યુ લગાવાયો
Nagpur Violence: ઔરંગઝેબની કબરને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. જેથી કબરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સોમવારે આ વિવાદમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં સોમવારે રાત્રે લોકો હિંસા પર ઉતરી આવ્યાં હતાં. મહાલ બાદ…
- અમદાવાદ
સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે, જાણો શું છે યોજના
અમદાવાદઃ સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે આનંદના સમાચાર છે. પહેલા આ લોકોએ અમદાવાદ-વડોદરા આવવું પડતું હતું. પરંતુ હવે સી લિંક પરિયોજનાથી તેની જરૂર નહીં પડે. દહેજ-ભાવનગર વચ્ચે સી લિંક યોજનાને મંજૂરી મળી ગઈ છે. સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને…
- રાશિફળ
આજનું રાશિફળ (18-03-25): આજનો દિવસ બે રાશિના જાતકોને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ પર કાબુ મેળવવાનો રહેશે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. બહારનું ખાવા-પીવાથી બચો, નહીં તો સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી શકે છે. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ…