- પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહની નેઅમત દૌલત: હલાલ – હરામ વચ્ચેના ભેદને સમજીએ
અલ્લાહની રહેમત – કૃપા – ઈશ્વરીયદેણગી સમાન ધન-દૌલત, માલોમિલકત જ્યારે અભિશાપ બને ત્યારે આત્મસંશોધન કરવાની જરૂર રહે છે. દિવસમાં ફરજરૂપ પાંચ વકતની નમાઝ, કુરાન પાકનું નિયમિત વાંચન, રમજાન માસના રોઝા, હજ-ઝિયારત (ધાર્મિક યાત્રા) વગેરે બજાવી લાવ્યાછતાં નેઅમતરૂપ દૌલત અભિશાપ બની…
- IPL 2025

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે
ગુજરાત ટાઇટન્સ ટીમ આઈપીએલમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કરતી આવી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના કૌશલ્યના લોકો વખાણ પણ કરે છે. અત્યારે ગુજરાત ટાઇટન્સના ચાર ખેલાડીઓએ એમઆઈસીએના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ ક્રિકેટ સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનની…
- ઇન્ટરનેશનલ

ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો
નવી દિલ્હી: ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ(AI) ગ્રોક (Grok) હાલ ભારતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રોક ભાજપ, વડાપ્રધાન મોદી, કેન્દ્ર સરકાર અને RSS અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરી રહ્યું છે. એવામાં કેન્દ્ર…
- નેશનલ

સપના માત્ર સપના બની ગયા! મેટ્રો શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ ભર્યું છે? એક વ્યક્તિએ શેર કરી ભાવુક પોસ્ટ
Bengaluru: શહેરી જીવન અત્યારે ભાગદોડ ભર્યું થઈ ગયું છે. રહેવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. સામાન્ય પગાર મેળવતા વ્યક્તિ માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ છે. તેમ છતાં હજારોની સંખ્યામાં લોકો ગામડું છોડીને શહેરોમાં આવી રહ્યાં છે.…
- શેર બજાર

સતત ચોથા દિવસે શેરબજારમાં રોનક; સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા
મુંબઈ: ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઉછાળા સાથે (Indian Stock Market) ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ Sensex 468 પોઈન્ટના જંગી વધારા સાથે 75,917 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ NIFTY 129 પોઈન્ટના ઉછાળા સાથે 23,036 પર…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડ: ગોરેગામ-દહિસર વચ્ચેના ૬૦ પ્લોટ ડીરિઝર્વ કરવા માટે નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હવે તેના બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે, જે હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ ગોરેગામ અને દહિસર સ્થિત રહેલા ૬૦ અનામત પ્લોટમાં સુધારો કરવા માટે નોટિસ બહાર પાડી છે. આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન બફરમાં…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાંથી ધર્મ પરિવર્તન કરાવતાં બે લોકો ઝડપાયા, હિન્દુ દેવી-દેવતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ
અમદાવાદઃ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જિલ્લામાં સ્થાનિક લોકોને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા રોકડ તથા અન્ય પ્રલોભન આપવાના આરોપમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. બંને લોકોએ ધર્મ પરિવર્તન કરાવવા માટે 20 હજાર રૂપિયા તથા અન્ય…
- મહારાષ્ટ્ર

Aurabzeb tomb raw : જ્યાં કબર છે ત્યાં કેવો છે માહોલઃ કબર અને મંદિર છે બાજુબાજુમાં…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મામલે હિંસા ફાટી નીકળતા આખા દેશનું ધ્યાન આ ઘટના તરફ ગયું છે. એક મહિના પહેલા આવેલી વિકી કૌશલની ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજને મુગલ બાદશાહ ઔરંગઝેબે આપેલી યાતનાઓ પડદા પર જોઈ ઘણાએ આક્રમક પ્રતિભાવો આપ્યા હતા.…









