- ગાંધીનગર
અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે, જાણો ક્યારે કામગીરી થશે પૂર્ણ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં…
- નેશનલ
ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય
નવી દિલ્હી: બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું શિખર સંમેલન થાઇલેન્ડના બેંગકોક યોજવાનું છે. આ ગ્રુપમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આ સમિટ દરમિયન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
- ભુજ
સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સફળ આગમનને અંજારની પ્રાથમિક શાળાએ અનોખી રીતે વધાવ્યું
ભુજઃ સ્પેસ ક્રાફ્ટમાં સર્જાયેલી યાંત્રિક ખામીના લીધે સતત નવ મહિના સુધી અંતરિક્ષમાં ભ્રમણ કરી રહેલાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં અન્ય અવકાશ યાત્રી બુચ વિલમોર સાથે ફસાઈ ગયેલાં ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસ એક્સના ડ્રેગોન સ્પેસક્રાફ્ટમાં પૃથ્વી પર ક્ષેમકુશળ હાલતમાં પરત…
- આણંદ (ચરોતર)
આણંદઃ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કર્યો આપઘાત, મોડલિંગ તરીકે કરતી હતી કામ
આણંદઃ બોરીયાવા નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ આણંદના લાભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી. મૃતક મોડલિંગ તરીકે કામ કરતી હતી. શું છે મામલોબોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન…
- ઇન્ટરનેશનલ
લંડનના હીથ્રો એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન ઠપ્પ; આ કારણે લેવાયો નિર્ણય
લંડન: હીથ્રો એરપોર્ટને શુક્રવાર મધ્ય રાત્રી સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં (Heathrow Airport shut) આવી છે. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે એરપોર્ટનેમાં બીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. લંડનનું હીથ્રો એરપોર્ટને વિશ્વનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે…
- ગાંધીનગર
Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ અતાજી ઠાકોરે ઉદ્યાગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં કયા ક્ષેત્રમાં કેટલા એમઓયુ થયા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને કહ્યું, કુલ 26 સેક્ટરમાં 98,970…