- નેશનલ

ચારધામ યાત્રામાં કેદારનાથમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, હજુ પણ ભારે ભીડ
કેદારનાથ : ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં કેદારનાથમાં 34 દિવસમાં રેકોર્ડ 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે. હવામાનની બધી મુશ્કેલીઓ છતાં કેદારનાથ ધામમાં ભક્તોનો પ્રવાહ સતત ચાલુ છે. બે દિવસની હિમવર્ષા પછી ધામમાં હવામાન સારું છે. જેમાં…
- મનોરંજન

TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક લોકપ્રિય ટીવી સિરીયલ છે 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરતી આવી છે. હવે આ ટીવી સિરીયલમાં એક મહત્ત્વનો રોલ કરનાર એક્ટ્રેસના શો છોડવાની માહિતી સામે આવી રહી છે.…
- નેશનલ

દિલ્હીની સાકેત કોર્ટ પરિસરના લોકઅપમાં કેદીઓ વચ્ચે અથડામણ, એક કેદીનું મૃત્યુ
નવી દિલ્હી : દિલ્હીની સાકેત કોર્ટમાં મંગળવારે પોલીસની હાજરીમાં બે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં કોર્ટ પરિસરમાં સુનાવણી માટે લાવવામાં આવેલા બે કેદીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે બે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતાં એક કેદીનું મૃત્યુ થયું…
- સ્પોર્ટસ

IND vs ENG: પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત, આ 2 ઘાતક બોલર્સ ટીમમાં સામેલ
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી (ENG vs IND test) ખાતે રમાવાની છે. આજે ગૃવારે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં (Indian Cricket Team)આવી છે. બેન સ્ટોક્સ ટીમની આગેવાની કરશે. આ ટીમમાં જોશ ટોંગ…
- અમદાવાદ

સૈરાટઃ પ્રેમસંબંધનો વિરોધ કરતા પરિવારે દીકરીના પ્રેમીની કરી કરપીણ હત્યા
અમદાવાદઃ સંતાનો પોતાની પસંદગીનું પાત્ર નક્કી કરે તે તેનો બંધારણીય અધિકાર છે, પરંતુ વર્ષોથી રૂઠિચુસ્ત સમાજોમાં યુવાન સંતાનોને આ હક મળતો નથી. આજના સમયમાં વાતાવરણ ઘણું સ્વતંત્ર હોવાનું આપણે માનીએ છીએ, છતાં પણ અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના યુવક-યુવતીઓના લગ્ન…
- મહારાષ્ટ્ર

પડઘા ભારતનો ભાગ નહીં: સ્લીપર સેલના ઓડિયો એ પોલીસની ઊંઘ હરામ કરી
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાન વધુ ઝડપી અને સઘન બનાવવામાં આવ્યું છે. વિવિધ એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS Maharashtra) એ સોમવારે મુંબઈ અને થાણે જિલ્લામાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતાં, જેમાં…









