- નેશનલ
ઔરંગઝેબ વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ દેશમાં હાલ ઔરંગઝેબનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ મોટું નિવેદન આપ્યું હતું. સંઘની ત્રણ દિવસની મીટિંગ પૂર્ણ થયા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે ઔરંગઝેબ, મુસ્લિમ આરક્ષણ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!
-આશુ પટેલ થોડા સમય પહેલાં એક હોટેલમાં એક શિક્ષિત જણાતી મહિલા એની પુત્રવધૂને અંગ્રેજીમિશ્રિત ભાષામાં ધમકાવી રહી હતી કે `હવે તું તારા પિયરની જેમ જીવી નહીં શકે. હવે તું તારાં મા-બાપના ઘરે નથી. હવે તું તારા સાસરે છે એટલે તારે…
- ભુજ
ભુજના માધાપરમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવાની નવતર સ્પર્ધા યોજાઈ
ભુજ: એશિયાના સૌથી સમૃદ્ધ એવા ભુજ તાલુકાના માધાપર ગામના મહિલા મંડળ દ્વારા આજની યુવા પેઢીમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.આરોગ્ય માટે અત્યંત ઘાતકી જંક ફૂડ, પડીકામાં મળતા તૈયાર વ્યંજનો તરફ આકર્ષણ ધરાવનારી…
- ઇન્ટરનેશનલ
મૂંગા પ્રાણી સાથે આવી ક્રુરતા! મહિલાએ શ્વાનને બાથરૂમમાં ડૂબાડીને મારી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો
ઓર્લાન્ડો: અમેરિકાના ફ્લોરિડામાં મૂંગા પ્રાણી પર ક્રુરતાની એક જઘન્ય ઘટના બની હતી. એક મહિલાએ પોતાના શ્વાનની એરપોર્ટ પર હત્યા (Women killed a dog) કરી હતી. મહિલાએ શ્વાનને એરપોર્ટના વોશરૂમમાં લઇ જઈને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો. આ કૃત્ય પાછળનું કારણ માત્ર…
- નેશનલ
જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે
અમરોહા: ઉત્તર પ્રદેશના અમરોહામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે મારામારી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામા મસ્જિદમાં રમઝાનના ત્રીજા શુક્રવારની નમાજ દરમિયાન શિયા અને સુન્ની પક્ષો સામસામે આવી ગયાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો…
- IPL 2025
આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?
કોલકાતા: શનિવારે ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ (IPL 2025)ના આરંભ પહેલાં જે પ્રારંભિક સમારોહ (Opening Ceremony) યોજાયો હતો એમાં અભિનેત્રી દિશા પટની (Disha Patani)ના પર્ફોર્મન્સને ટૂંકાવી નાખવામાં આવ્યો એ બદલ દિશાના ચાહકો (Fans) તેમ જ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ બ્રોડકાસ્ટર્સ (Broadcasters) પર ગુસ્સે થયા…
- આમચી મુંબઈ
ક્લોઝર રિપોર્ટમાં સુશાંતસિંહની આત્મહત્યા, પણ રાણે-ઠાકરેના એકબીજા પર આક્ષેપો
મુંબઈઃ સીબીઆઈ દ્વારા સુશાંતસિંહના મોત મામલે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો છે. આ રિપોર્ટ વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ આ રિપોર્ટ સ્વીકારે છે કે પછી હજુ કોઈ તપાસનો આદેશ આપે છે, તે અલગ વાત છે, પરંતુ સીબીઆઈના રિપોર્ટ અનુસાર…
- નેશનલ
દિલ્હી સહિત દેશભરના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનો પર વીજળી થઈ ગુલ, જાણો શું છે કારણ…
નવી દિલ્હી: દિવસ હોય કે રાત અત્યારે વીજળી વિના એક કલાક પણ વિતાવવો અઘરો છે, જો તમારા ઘરે વીજળી જતી રહે તો તમે ચિંતામાં આવી જતાં હશો કે આખરે વીજળી કેમ ગઈ? જો ઘરે વીજળી જતી રહે તો આપણે ચિંતામાં…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : સોનાનું વર્તમાન અર્થકારણ: ઊંચા ભાવ-ખરીદી-રોકાણ ને વળતરનાં કારણ
-જયેશ ચિતલિયા હાલમાં સોનાના ભાવ જે રીતે અને જે કારણે વધ્યા છે ત્યારે આ ભાવે પણ સોનું ખરીદાય? તેમાં રોકાણ થાય? એના જવાબ જાણી લેવા સારા શેરબજારની અતિતેજી વખતે કે અતિમંદી સમયે પ્રવર્તમાન ભાવે શેરો ખરીદાય? એવા સવાલ તો સતત…