- સ્પેશિયલ ફિચર્સ
ક્યારે છે કચ્છના આશાપુરા મઢમાં ચૈત્રીય નવરાત્રિનું ઘટસ્થાપન
ભુજઃ રણપ્રદેશ કચ્છના લખપત તાલુકાના દયાપર મધ્યેના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના કોટ અંદર આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે દર વર્ષે ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ શરૂ થઇ રહી છે.આગામી…
- IPL 2025
IPL 2025: આ મેદાનમાં રમાશે DC vs LSG મેચ, જાણો પીચ અને વેધર રીપોર્ટ
વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની શરૂઆત થઇ ચુકી છે, આ સિઝનની ત્રણ મેચ રમાઈ ચુકી છે. આજે સોમવારે IPL 2025ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ(DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને ટીમોના કેપ્ટન બદલાઈ ગયા છે. ગત સિઝનમાં DCની…
- ધર્મતેજ
આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર
-અનવર વલિયાણી મનુષ્ય માત્રને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામમાં ધર્મનું આદર્શરૂપ પ્રાપ્ત થાય છે. રામ એટલે સાક્ષાત દેહધારી ધર્મ. રામને ધર્મની મૂર્તિ તરીકે રામાયણે વર્ણવ્યા છે. જો મનુષ્યે ધર્મનું તત્ત્વ સોળે કળાએ ખીલેલું જોવું હોય તો રામનું ચરિત્ર એક દીવાદાંડી સમાન…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)વિષ્ણુ પરમ ચૈતન્ય છે.તેમનાં ચરણમાંથી તે પરમ ચૈતન્યનો એક પ્રવાહ નીકળે છે તે ગંગાજી છે. તે બ્રહ્માજીના કમંડલુરૂપી કારણજગતમાં અવતરે છે, ત્યાંથી શિવજીની જટારૂપી સૂક્ષ્મ જગતમાં અવતરે છે અને આખરે પૃથ્વી પર નીચે ઊતરે છે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી…
- ધર્મતેજ
મનન : પ્રકાશની ગતિની સાંદર્ભિકતા
હેમંત વાળા વિજ્ઞાનમાં કહેવાય છે કે પ્રકાશ કરતાં વધુ ઝડપે ગતિ ન થઈ શકે. વાત સાચી પણ છે. વિજ્ઞાનમાં એમ કહેવાય છે કે જેમ ગતિ વધે તેમ જથ્થો વધતો જાય. સાથે એમ પણ કહેવાય છે કે ગતિ વધતાં સ્થળની પરિકલ્પના…
- IPL 2025
Video: એમએસ ધોનીએ MIના બોલરને બેટ માર્યું! જાણો CSK vs MI મેચમાં શું બન્યું હતું
ચેન્નઈ: ગઈ કાલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ. આ મેચ આ સિઝનની ‘એલ ક્લાસિકો’ મેચ હતી, IPLની સૌથી સફળ બે ટીમો આમનેસામને હતી. ગઈ કાલની મેચમાં CSKએ MIને…
- નેશનલ
કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે સર્વેક્ષણ, આ યોજનાઓ થઈ શકે છે બંધ!
નવી દિલ્હીઃ સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેના કારણે સામાન્ય લોકોને લાભ મળતો હોય છે. આ નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારબાદ નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે. જેથી સરકાર આ વખતે દરેક…
- ધર્મતેજ
અલખનો ઓટલો : બે ઘડી સત્સંગ
-ડૉ. નિરંજન રાજ્યગુરુ માનવીનું જીવન એક સમસ્યા છે. એક તરફ વિષયોનું સુખ, સૌંદર્ય અને સામર્થ્ય હોય છે તો બીજી તરફ પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિની લાગણી, એક તરફ છે સાંસારિક ઉપભોગોની દુનિયા તો બીજી તરફ છે અધ્યાત્મની અજાયબી, એક તરફ ક્ષણિક…
- ધર્મતેજ
ચિંતન : પરમાત્મા: સત્-ચિત્-આનંદ
-હેમુ ભીખુ બ્રહ્મસૂત્રમાં જણાવાયું છે કે `આનંદમયોઙભ્યાસાત્’ – આનંદ શબ્દનો ઉલ્લેખ પરમાત્માનો, બ્રહ્મનો, ઈશ્વરનો વાચક છે. બ્રહ્મ સાથે કોઈપણ પ્રકારના વિકાર, વિકૃતિ કે અંતર્ગત વિરોધી શક્ય ન હોવાથી બ્રહ્મ આનંદમય જ છે એમ સ્થાપિત થાય છે. શ્રુતિમાં પણ બ્રહ્મને આનંદના…
- નેશનલ
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફરી અફરાતફરીનો માહોલ; મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી
નવી દિલ્હી: ગત મહિને કુંભમેળા દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મચેલી નાસભાગમાં 18 લોકોના મોત (New Delhi Railway Station Stampede) થયા હતાં, ત્યાર બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા હતાં. એવામાં ફરી એકવાર નવી દિલ્હી…