- ધર્મતેજ
મનન : પ્રકાશની ગતિની સાંદર્ભિકતા
હેમંત વાળા વિજ્ઞાનમાં કહેવાય છે કે પ્રકાશ કરતાં વધુ ઝડપે ગતિ ન થઈ શકે. વાત સાચી પણ છે. વિજ્ઞાનમાં એમ કહેવાય છે કે જેમ ગતિ વધે તેમ જથ્થો વધતો જાય. સાથે એમ પણ કહેવાય છે કે ગતિ વધતાં સ્થળની પરિકલ્પના…
- IPL 2025
Video: એમએસ ધોનીએ MIના બોલરને બેટ માર્યું! જાણો CSK vs MI મેચમાં શું બન્યું હતું
ચેન્નઈ: ગઈ કાલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ. આ મેચ આ સિઝનની ‘એલ ક્લાસિકો’ મેચ હતી, IPLની સૌથી સફળ બે ટીમો આમનેસામને હતી. ગઈ કાલની મેચમાં CSKએ MIને…
- નેશનલ
કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે સર્વેક્ષણ, આ યોજનાઓ થઈ શકે છે બંધ!
નવી દિલ્હીઃ સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેના કારણે સામાન્ય લોકોને લાભ મળતો હોય છે. આ નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારબાદ નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે. જેથી સરકાર આ વખતે દરેક…
- ધર્મતેજ
અલખનો ઓટલો : બે ઘડી સત્સંગ
-ડૉ. નિરંજન રાજ્યગુરુ માનવીનું જીવન એક સમસ્યા છે. એક તરફ વિષયોનું સુખ, સૌંદર્ય અને સામર્થ્ય હોય છે તો બીજી તરફ પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિની લાગણી, એક તરફ છે સાંસારિક ઉપભોગોની દુનિયા તો બીજી તરફ છે અધ્યાત્મની અજાયબી, એક તરફ ક્ષણિક…
- ધર્મતેજ
ચિંતન : પરમાત્મા: સત્-ચિત્-આનંદ
-હેમુ ભીખુ બ્રહ્મસૂત્રમાં જણાવાયું છે કે `આનંદમયોઙભ્યાસાત્’ – આનંદ શબ્દનો ઉલ્લેખ પરમાત્માનો, બ્રહ્મનો, ઈશ્વરનો વાચક છે. બ્રહ્મ સાથે કોઈપણ પ્રકારના વિકાર, વિકૃતિ કે અંતર્ગત વિરોધી શક્ય ન હોવાથી બ્રહ્મ આનંદમય જ છે એમ સ્થાપિત થાય છે. શ્રુતિમાં પણ બ્રહ્મને આનંદના…
- નેશનલ
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફરી અફરાતફરીનો માહોલ; મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી
નવી દિલ્હી: ગત મહિને કુંભમેળા દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મચેલી નાસભાગમાં 18 લોકોના મોત (New Delhi Railway Station Stampede) થયા હતાં, ત્યાર બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા હતાં. એવામાં ફરી એકવાર નવી દિલ્હી…
- નેશનલ
ઔરંગઝેબ વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ દેશમાં હાલ ઔરંગઝેબનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ મોટું નિવેદન આપ્યું હતું. સંઘની ત્રણ દિવસની મીટિંગ પૂર્ણ થયા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે ઔરંગઝેબ, મુસ્લિમ આરક્ષણ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!
-આશુ પટેલ થોડા સમય પહેલાં એક હોટેલમાં એક શિક્ષિત જણાતી મહિલા એની પુત્રવધૂને અંગ્રેજીમિશ્રિત ભાષામાં ધમકાવી રહી હતી કે `હવે તું તારા પિયરની જેમ જીવી નહીં શકે. હવે તું તારાં મા-બાપના ઘરે નથી. હવે તું તારા સાસરે છે એટલે તારે…
- ભુજ
ભુજના માધાપરમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવાની નવતર સ્પર્ધા યોજાઈ
ભુજ: એશિયાના સૌથી સમૃદ્ધ એવા ભુજ તાલુકાના માધાપર ગામના મહિલા મંડળ દ્વારા આજની યુવા પેઢીમાં પૌષ્ટિક બાજરાના રોટલા બનાવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.આરોગ્ય માટે અત્યંત ઘાતકી જંક ફૂડ, પડીકામાં મળતા તૈયાર વ્યંજનો તરફ આકર્ષણ ધરાવનારી…