- તરોતાઝા
મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે
સુભાષ ઠાકર ‘સુભાષ અંકલ, પરીક્ષામાં પાસ થવા માટે 35 જોઈએ ને મારે 33 આવ્યા, બે માર્ક માટે લબડી ગયો, આ જુઓ’ ચંબુ એનું પ્રગતિ પત્રક બતાવતાં બોલ્યો. ‘એ ડફોળ ડોટ કોમ, દરેક વિષયમાં 35 જોઈએ ને તારું આ સાત વિષયનું…
- અમદાવાદ
ગુજરાતના આ શહેરો બાળકો-સગીરો માટે નથી સુરક્ષિત! સરકારી આંકડા જ હકીકત જણાવે છે
Ahmedabad News: ગુજરાતમાં બહેન-દીકરીઓ સલામત હોવાના ગાણા વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદમાં પોક્સો એક્ટ હેઠળ સૌથ વધુ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં દુષ્કર્મના કેસનું પ્રમાણ વધ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, 1 માર્ચ, 2024થી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં…
- વલસાડ
3 વર્ષની બાળકીને પીંખનાર દુષ્કર્મીને આજીવન કેદની સજા, માત્ર 6 મહિનામાં જ ચુકાદો
વલસાડઃ ભારતમાં દુષ્કર્મના કેસમાં પીડિતાએ ન્યાય માટે લાંબી લડાઈ લડવી પડતી હોય છે. એવા અનેક કેસો છે જેમાં પીડિતાને વર્ષો પછી પણ ન્યાય નથી મળતો! પીડિતા કે તેના પરિવારજનો કોર્ટના ધક્કા ખાઈ-ખાઈને થાકી જાય છે. જો કે, સાવ ન્યાય નથી…
- ઇન્ટરનેશનલ
લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ટ્રમ્પના અધિકારીઓ દ્વારા એક મોટી ભૂલ થઈ હતી. યમનના હૂતી વિદ્રોહીઓ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો એકશન પ્લાન લીક થયો હતો. ટ્રમ્પ સરકારે હૂતી વિદ્રોહીઓ પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો.…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : બાળરોગની કક્કો બારાખડી જાણી લો
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ભગવાન જ્યારે મા-બાપને બાળકની ભેટ આપે છે ત્યારેપ્રાય: તે સંપૂર્ણ સ્વસ્થ જ આપે છે. માટે બાળકનોઉછેર પૂર્ણ સ્વસ્થતા સાથે કરવાની પહેલી ફરજ તેનાંમા-બાપની છે. હા, એ વાત ચોક્કસ છે કે, બાળકની જાળવણી એટલી સહેલી નથી, પરંતુ આજનું…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યારે છે કચ્છના આશાપુરા મઢમાં ચૈત્રીય નવરાત્રિનું ઘટસ્થાપન
ભુજઃ રણપ્રદેશ કચ્છના લખપત તાલુકાના દયાપર મધ્યેના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના કોટ અંદર આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે દર વર્ષે ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ શરૂ થઇ રહી છે.આગામી…
- IPL 2025
IPL 2025: આ મેદાનમાં રમાશે DC vs LSG મેચ, જાણો પીચ અને વેધર રીપોર્ટ
વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની શરૂઆત થઇ ચુકી છે, આ સિઝનની ત્રણ મેચ રમાઈ ચુકી છે. આજે સોમવારે IPL 2025ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ(DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને ટીમોના કેપ્ટન બદલાઈ ગયા છે. ગત સિઝનમાં DCની…
- ધર્મતેજ
આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર
-અનવર વલિયાણી મનુષ્ય માત્રને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામમાં ધર્મનું આદર્શરૂપ પ્રાપ્ત થાય છે. રામ એટલે સાક્ષાત દેહધારી ધર્મ. રામને ધર્મની મૂર્તિ તરીકે રામાયણે વર્ણવ્યા છે. જો મનુષ્યે ધર્મનું તત્ત્વ સોળે કળાએ ખીલેલું જોવું હોય તો રામનું ચરિત્ર એક દીવાદાંડી સમાન…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)વિષ્ણુ પરમ ચૈતન્ય છે.તેમનાં ચરણમાંથી તે પરમ ચૈતન્યનો એક પ્રવાહ નીકળે છે તે ગંગાજી છે. તે બ્રહ્માજીના કમંડલુરૂપી કારણજગતમાં અવતરે છે, ત્યાંથી શિવજીની જટારૂપી સૂક્ષ્મ જગતમાં અવતરે છે અને આખરે પૃથ્વી પર નીચે ઊતરે છે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી…