- ગાંધીનગર
Gujarat Politics: પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતાઓ સાથે જ કૉંગ્રસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની આશાઓ ફરી જાગી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિમાં ગમે ત્યારે પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ અંગે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી…
- અમદાવાદ
અમદાવાદમાં યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : પાંચ માળ ઊંડી અષ્ટકોણીય કલાત્મક ‘દાદા હરિની વાવ’
-ભાટી એન. 22 માર્ચ વિશ્ર્વ જળ દિવસ હમણા જ ગયો છે. એટલે પાણીનું મૂલ્ય અતુલ્ય છે. આપણા શરીરમાં 75% પાણી છે! આપણી લાઈફમાં પ્રથમ પાણીની જરૂર પડે છે…! આજે તો પાણી પ્રશ્ર્ન નથી, ગુજરાતમાં નર્મદાના નીર સમગ્ર ગુજરાતમાં આવી જતા…
- આમચી મુંબઈ
આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા તેમ જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દિશાનાં પિતાએ કરેલી ફરિયાદને મુંબઈ પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસ એડિશનલ કમિશનર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારાયાના અહેવાલો મળ્યા છે.દિશાનાં પિતા…
- નેશનલ
ભારતને યુએસના રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત મળી શકે છે! આજે દિલ્હીમાં થશે મહત્વપૂર્ણ બેઠક
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરીફ લગાવી ચુક્યા છે. ત્યાર બાદ તેમણે ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરી (Reciprocal Tariff) લાગવવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે વૈશ્વિક વ્યાપારને માઠી અસર થવાની ભિતી…
- ભુજ
કચ્છના રણમાં છે લિથિયમનો જથ્થો? સરકારે સંશોધન હાથ ધર્યુ
ભુજ: દુનિયાભરમાં એનર્જી ટ્રાન્સમિશનથી ઇલેક્ટ્રિક વાહનોને લઈને વધેલી માંગને પહોંચી વળવા આ માટેના જરૂરી લિથિયમની શોધ કરવા કચ્છના રણમાં સંશોધન હાથ ધરાશે. લિથિયમની કચ્છના રણમાં હોવાની મહત્તમ શક્યતા હોઈ, ગુજરાત સરકાર દ્વારા આ માટે કેટલાક વિસ્તારોને સંશોધન કાર્ય માટે વર્ગીકૃત…
- ઈન્ટરવલ
મગજ મંથન : જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એને બીજા કોઈ પણ પ્રકારના પ્રકાશની જરૂર નથી
-વિઠ્ઠલ વઘાસિયા જ્ઞાનનું મહત્વ પ્રત્યેક પળે અને પ્રત્યેક ક્ષણે છે.જ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. જ્ઞાન જ મનુષ્યની વાસ્તવિક શક્તિ છે.સંસારની બધી વસ્તુ નાશ પામશે, પણ જ્ઞાનનો નાશ નહીં થાય. ધન પણ આજે છે અને આવતીકાલે નહીં હોય.કેવળ જ્ઞાન જ…
- નેશનલ
ઓડિશામાં એવું તે શું થયું કે 12 ધારાસભ્યોએ વિધાનસભાની બહાર રાત વિતાવવી પડી? જાણો વિગત
ભુવનેશ્વરઃ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પાઢીએ કૉંગ્રેસના 12 ધારાસભ્યોને ગૃહમાં અનુશાસનનું પાલન ન કરવા બદલ સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. કૉંગ્રસના ધારાસભ્યો સામે આ કાર્યવાહી ગૃહમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યા બાદ કરી હતી. ધારાસભ્યોને માર્શલો દ્વારા…
- ઈન્ટરવલ
વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, હું એક ખેલ દેખાડું.’ રાજુ રદીએ મને કહ્યું. રાજુ આળવિતરો આદમી છે. એ શું કરશે અને શું ન કરશે તેની આગાહી કોઇ કરી શકે નહીં. મારી વાતમાં વિશ્વાસ આવતો ન હોય તો નોસ્ટ્રોડોમસની આગાહીનું પુસ્તક વાંચી જુવો.…