- સ્પોર્ટસ
સૂર્ય કુમાર યાદવે મુંબઈમાં ખરીદ્યા આલિશાન ફ્લેટસ, જાણો કિંમત કેટલી છે?
મુંબઈ: વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ T20Iમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળે છે. હાલમાં જ શરુ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની પહેલી મેચમાં પણ સુર્યાએ ટીમની આગેવાની કરી હતી. સુર્યા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો…
- નેશનલ
બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે એક બાળાત્કારના કેસમાં ચોંકાવનારો ચુકાદો આપ્યો (Allahabad High Court Controversial Verdict) હતો. હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે મહિલાનની છાતીને સ્પર્શ કરવો, તેના પાયજામાની દોરી તોડી નાખવી અને તેને ઢસડવીએ બળાત્કારનો પ્રયાસ ગણાય શકાય…
- IPL 2025
શ્રેયસનું પ્રથમ સેન્ચુરીનું બલિદાન, મેક્સવેલના શૂન્યનો રેકોર્ડ
અમદાવાદ: અહીં ગઈ કાલે આઈપીએલ (IPL 25)માં પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જે હાઈ સ્કોરિંગ મુકાબલો થયો હતો એમાં પંજાબના નવા કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની સેન્ચ્ચુરીનું બલિદાન આપીને ટીમને વિજય અપાવ્યો હતો, જયારે તેની જ ટીમના ગ્લેન…
- આમચી મુંબઈ
‘એરલાઇન્સને નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થવા ફરજ ન પાડી શકાય’ IATAએ ચિતા વ્યક્ત
મુંબઈ: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(NMI) આ વર્ષે જૂનમાં કાર્યરત થઇ જશે એવી અપેક્ષા છે. એ પહેલા કેટલીક ફ્લાઈટ્સને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) થી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMI) પર…
- ગાંધીનગર
Gujarat Politics: પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતાઓ સાથે જ કૉંગ્રસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની આશાઓ ફરી જાગી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિમાં ગમે ત્યારે પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ અંગે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી…
- અમદાવાદ
અમદાવાદમાં યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : પાંચ માળ ઊંડી અષ્ટકોણીય કલાત્મક ‘દાદા હરિની વાવ’
-ભાટી એન. 22 માર્ચ વિશ્ર્વ જળ દિવસ હમણા જ ગયો છે. એટલે પાણીનું મૂલ્ય અતુલ્ય છે. આપણા શરીરમાં 75% પાણી છે! આપણી લાઈફમાં પ્રથમ પાણીની જરૂર પડે છે…! આજે તો પાણી પ્રશ્ર્ન નથી, ગુજરાતમાં નર્મદાના નીર સમગ્ર ગુજરાતમાં આવી જતા…
- આમચી મુંબઈ
આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા તેમ જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દિશાનાં પિતાએ કરેલી ફરિયાદને મુંબઈ પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસ એડિશનલ કમિશનર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારાયાના અહેવાલો મળ્યા છે.દિશાનાં પિતા…
- નેશનલ
ભારતને યુએસના રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત મળી શકે છે! આજે દિલ્હીમાં થશે મહત્વપૂર્ણ બેઠક
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરીફ લગાવી ચુક્યા છે. ત્યાર બાદ તેમણે ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરી (Reciprocal Tariff) લાગવવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે વૈશ્વિક વ્યાપારને માઠી અસર થવાની ભિતી…
- ભુજ
કચ્છના રણમાં છે લિથિયમનો જથ્થો? સરકારે સંશોધન હાથ ધર્યુ
ભુજ: દુનિયાભરમાં એનર્જી ટ્રાન્સમિશનથી ઇલેક્ટ્રિક વાહનોને લઈને વધેલી માંગને પહોંચી વળવા આ માટેના જરૂરી લિથિયમની શોધ કરવા કચ્છના રણમાં સંશોધન હાથ ધરાશે. લિથિયમની કચ્છના રણમાં હોવાની મહત્તમ શક્યતા હોઈ, ગુજરાત સરકાર દ્વારા આ માટે કેટલાક વિસ્તારોને સંશોધન કાર્ય માટે વર્ગીકૃત…