- ધર્મતેજ

એકસ્ટ્રા અફેર : સલમાન-મૌલાના અંદરખાને મળેલા તો નથી ને?
ભરત ભારદ્વાજ હિન્દી ફિલ્મોના અભિનેતા સલમાન ખાનની `સિકંદર’ ફિલ્મ આજે રિલીઝ થવાની છે. એ પહેલાં સલમાન ખાને અયોધ્યાના ભગવાન શ્રીરામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી તેનો વિવાદ જામ્યો છે. એક તરફ સલમાન મુસ્લિમ કટ્ટરપંથીઓની ટીકાનો મારો સહન કરી રહ્યો છે ત્યારે…
- શેર બજાર

સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
મુંબઇ: ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બેન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બેન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ…
- નેશનલ

હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ
નવી દિલ્હી: પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટે્રડરો તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા 31મી માર્ચના સમાપ્ત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ) વચનસિદ્ધિ' સારસિદ્ધિ’માં બોધ-ઉપદેશકથનમાં નિષ્કુળાનંદે ધર્મનો પણ સમાવેશ કરેલો. ધર્મ એટલે પ્રગટ પુરુષોત્તમની વાણી. વચનનું ભાવે અનુપાલન, `વચનસિદ્ધિ’ના કેન્દ્રમાં એની મીમાંસા છે. જ્યાં સુધી વ્યક્તિ પરમેશ્વરની વાણીને-શાસ્ત્રને – જીવનમાં ધારણ કરતો નથી ત્યાં સુધી પરમેશ્વરની પ્રસન્નતા…
- મનોરંજન

કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો
નવી દિલ્હીઃ કોમેડીના નામે અશ્લીલતા ફેલાઈ રહી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કોમેડિયન હવે કોમેડી માટે માતા-પિતાને પણ છોડતા નથી. એટલે પોતાના માતા-પિતાના નામે પણ અશ્લીલ કોમેડી કરીને સસ્તી પબ્લિસિટી કમાવી રહ્યા છે. ભારતમાં અત્યારે…
- IPL 2025

સિરાજે રોહિતને પહેલી વાર આઉટ કર્યો, પણ હાર્દિકે હરીફ કેપ્ટન ગિલને…
અમદાવાદ: શનિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL 2025)માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રનથી હરાવ્યું, એમઆઈની ટીમે આ વખતે સતત બીજી હાર જોઈ, જીટીએ જીતવાનું શરૂ કર્યું અને અમદાવાદમાં જીટી સામે એમઆઈના પરાજયની પરંપરા ચાલુ જ…
- IPL 2025

IPL 2025: ગુજરાતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો શું છે દરેક ટીમની સ્થિતિ
અમદાવાદઃ શનિવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થયો હતો. મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 160 રન જ બનાવી શક્યું હતું.…









