- નેશનલ
આ કારણે શનિવાર અને રવિવારે ઈન્કમ ટૅક્સ ઑફિસ ખુલ્લી રહેશે
નવી દિલ્હીઃ કરદાતાઓ ચાલુ નાણાકીય વર્ષ માટેની ઈન્કમ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂરી કરી શકે તે માટે દેશભરમાં ઈન્કમ ટેક્સ ઓફિસ ૨૯, ૩૦ અને ૩૧મી માર્ચે ખુલ્લી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ૩૧મી માર્ચે પૂરું થશે. વીકએન્ડ અને ઈદ અલ-ફિત્રનો તહેવાર…
- મનોરંજન
‘નાગિન’ પછી મૌની રોય હવે ‘ભૂતની’ બનીને કરશે ચમત્કાર
ટીવીના નાના પડદાથી લઈને બોલિવૂડના મોટા પડદા સુધી પોતાની ઓળખ બનાવનાર સુંદર બ્યુટી મૌની રોયને આજે કોઈ ઓળખની જરૂર નથી. ‘નાગિન’ અને ‘મહાદેવ’ જેવા શોમાં પોતાના અભિનયની છાપ છોડ્યા પછી અભિનેત્રીએ બોલીવુડમાં આગળ વધવાનું શરૂ કર્યું. ટીવીથી સંપૂર્ણપણે દૂર રહ્યા…
- ઇન્ટરનેશનલ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટને ભારતની માફી માંગવી જોઈએ; બ્રિટિશ સાંસદે ઉઠાવ્યો મુદ્દો
લંડન: 13 એપ્રિલ 1919નો દિવસ ભારતીયો ક્યારેય ભૂલી શકે એમ નથી. આ દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાંવાલા (Jallianwala Bagh massacre) અંગ્રેજોએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા ભારતીયો પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 500 જેટલા લોકોના મોત થયા હતાં, જોકે મૃત્યુઆંક…
- ગાંધીનગર
વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે કેટલા કરોડનો કર્યો ખર્ચ, જાણો સરકારી આંકડા?
મિનરલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં વાયબ્રન્ટ સમિટના ખર્ચના આંકડા જાહેર થયા હતા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ 31-01-2025ની સ્થિતિમાં રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ ક્યારે યોજવામાં આવી, તેની પાછળ કેટલા ખર્ચો થયો તથા…
- મધ્ય ગુજરાત
જમીન પચાવવા બન્યા નકલી સરદાર પટેલ, કોર્ટે ફટકારી 5 વર્ષની સજા
નડિયાદઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ખાતે આવેલી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. ગુજરાત પ્રાંતિય સમિતીની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ થતાં તેમાં થોડો ફેરફાર થયો…
- બનાસકાંઠા
બગસરા બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડથી કાપા માર્યા
ડીસાઃ અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર ગામે વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યાને 48 કલાક જ થયા છે ત્યાં બનાસકાંઠાના ડીસામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. ડીસામાં રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા…
- ભુજ
કાઉન્સિલરના પુત્ર સહિત કચ્છમાં આત્મહત્યા અને અકસ્માતમાં સાતનો જીવ ગયો
ભુજઃ સીમાવર્તી કચ્છમાં વિષમ વાતાવરણ વચ્ચે બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં સાત લોકોના અકાળે મોત નિપજયા છે. પૂર્વ કચ્છના અંજારની જન્મોત્રી સોસાયટીમાં રહેતા મહિલા કાઉન્સિલરના પુત્ર દશરથ કાનજી ખાંડેકા (ઉ.વ.૩૨)એ ગળેફાંસો ખાઈ પોતાનું આયખું ટુંકાવી લીધું હતું, ભચાઉના ચોપડવા બ્રિજ પાસે…
- વલસાડ
આત્મહત્યા પહેલા પત્ની અને દીકરાને પણ ઝેર આપ્યું! પ્રાથમિક કારણ ફોરેક્સ ટ્રેડિંગમાં…
વલસાડઃ લોકોમાં ધીરજ હવે ખૂટવા લાગી હોય તેવા અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે વર્ષના દીકરાને ઝેર આપીને મારી નાખ્યા અને બાદમાં તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો…