- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ) વચનસિદ્ધિ' સારસિદ્ધિ’માં બોધ-ઉપદેશકથનમાં નિષ્કુળાનંદે ધર્મનો પણ સમાવેશ કરેલો. ધર્મ એટલે પ્રગટ પુરુષોત્તમની વાણી. વચનનું ભાવે અનુપાલન, `વચનસિદ્ધિ’ના કેન્દ્રમાં એની મીમાંસા છે. જ્યાં સુધી વ્યક્તિ પરમેશ્વરની વાણીને-શાસ્ત્રને – જીવનમાં ધારણ કરતો નથી ત્યાં સુધી પરમેશ્વરની પ્રસન્નતા…
- મનોરંજન
કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો
નવી દિલ્હીઃ કોમેડીના નામે અશ્લીલતા ફેલાઈ રહી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કોમેડિયન હવે કોમેડી માટે માતા-પિતાને પણ છોડતા નથી. એટલે પોતાના માતા-પિતાના નામે પણ અશ્લીલ કોમેડી કરીને સસ્તી પબ્લિસિટી કમાવી રહ્યા છે. ભારતમાં અત્યારે…
- IPL 2025
સિરાજે રોહિતને પહેલી વાર આઉટ કર્યો, પણ હાર્દિકે હરીફ કેપ્ટન ગિલને…
અમદાવાદ: શનિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL 2025)માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રનથી હરાવ્યું, એમઆઈની ટીમે આ વખતે સતત બીજી હાર જોઈ, જીટીએ જીતવાનું શરૂ કર્યું અને અમદાવાદમાં જીટી સામે એમઆઈના પરાજયની પરંપરા ચાલુ જ…
- IPL 2025
IPL 2025: ગુજરાતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો શું છે દરેક ટીમની સ્થિતિ
અમદાવાદઃ શનિવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થયો હતો. મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 160 રન જ બનાવી શક્યું હતું.…
- મનોરંજન
Sikandar first show: સલમાન ખાનની એન્ટ્રીમાં સિટીઓથી ગૂંજી ઉઠ્યા થિયેટર્સ
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ સિંકદર આજથી થિયેટરોમાં રિલિઝ થઈ છે. રવિવારની રજા, આવતીકાલે ઈદ અને ત્યારબાદ વાસી ઈદની રજાઓને ધ્યાનમાં રાખી ફિલ્મને આજે રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ સારી એવી કમાણી કરી લીધી છે ત્યારે થિયેટરમાં…
- મનોરંજન
મેલબોર્ન કોન્સર્ટ વિવાદ નેહા કક્કડનો પીછો નથી છોડતો, હવે આયોજકોએ કહ્યું કે
જાણીતી ગાયિકા નેહા કક્કડ હાલમાં તેનાં ગીતો મામલે નહીં પણ કોન્સર્ટના વિવાદમાં ફસાઈ છે. આ વિવાદમાં રોજ કંઈક નવું ઉમેરાય છે. ઓસ્ટ્રેલિયામાં કોન્સર્ટ માટે ગયેલી નેહા મેલબોર્નમાં શૉ માટે મોડી પહોંચી હતી. લગભગ 3 કલાક મોડી પહોંચ્યા બાદ તેણે સ્ટેજ…
- સુરત
સુરતમાં રત્ન કલાકારોએ રેલી કાઢી, જાણો શું છે માંગ
સુરતઃ ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગની માઠી બેઠી છે. હીરામાં ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અનેક રત્ન કલાકારો બેકાર બન્યા છે અને ઘણાએ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું છે. સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્ન કલાકારોના…