- નેશનલ
ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર
કોલકાતા : દેશમા ઈદનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ઈદના અવસર પર મુસ્લિમ સમુદાય સાથે અનેક પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee)એક મોટો આરોપ લગાવ્યો છે. કોલકાતામાં ઈદની…
- અમદાવાદ
Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમા વહેલી સવારે આગ લાગતા બળીને ખાખ થઇ જવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને ડિટેઈન કરેલા વાહનોમાં આજે વહેલી સવારે આગ લાગી.…
- નેશનલ
Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા
નવી દિલ્હી : દેશમા આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના બાદ ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં(Eid-ul-Fitr) આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર : સલમાન-મૌલાના અંદરખાને મળેલા તો નથી ને?
ભરત ભારદ્વાજ હિન્દી ફિલ્મોના અભિનેતા સલમાન ખાનની `સિકંદર’ ફિલ્મ આજે રિલીઝ થવાની છે. એ પહેલાં સલમાન ખાને અયોધ્યાના ભગવાન શ્રીરામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી તેનો વિવાદ જામ્યો છે. એક તરફ સલમાન મુસ્લિમ કટ્ટરપંથીઓની ટીકાનો મારો સહન કરી રહ્યો છે ત્યારે…
- શેર બજાર
સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
મુંબઇ: ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બેન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બેન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ…
- નેશનલ
હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ
નવી દિલ્હી: પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટે્રડરો તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા 31મી માર્ચના સમાપ્ત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ) વચનસિદ્ધિ' સારસિદ્ધિ’માં બોધ-ઉપદેશકથનમાં નિષ્કુળાનંદે ધર્મનો પણ સમાવેશ કરેલો. ધર્મ એટલે પ્રગટ પુરુષોત્તમની વાણી. વચનનું ભાવે અનુપાલન, `વચનસિદ્ધિ’ના કેન્દ્રમાં એની મીમાંસા છે. જ્યાં સુધી વ્યક્તિ પરમેશ્વરની વાણીને-શાસ્ત્રને – જીવનમાં ધારણ કરતો નથી ત્યાં સુધી પરમેશ્વરની પ્રસન્નતા…
- મનોરંજન
કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો
નવી દિલ્હીઃ કોમેડીના નામે અશ્લીલતા ફેલાઈ રહી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કોમેડિયન હવે કોમેડી માટે માતા-પિતાને પણ છોડતા નથી. એટલે પોતાના માતા-પિતાના નામે પણ અશ્લીલ કોમેડી કરીને સસ્તી પબ્લિસિટી કમાવી રહ્યા છે. ભારતમાં અત્યારે…