- નેશનલ
સોનિયા ગાંધીનો નવી શિક્ષણ નીતિ પર પ્રહાર, વ્યાપારીકરણનો આરોપ
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ પર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકાર પર બાળકો અને યુવાઓના શિક્ષણ અંગે ઉદાસીન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ એક અખબારના લખેલા લેખમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ…
- ભુજ
દીકરીના પ્રેમીના પિતાને મારી નાખનાર મહિલાઓએ તલાટીને એસિડ ફેંકવાની આપી ધમકી
ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ દીકરીએ ગામના યુવક જોડે ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ખૂન્નસે ભરાયેલા કચ્છના માંડવીના બિદડા ગામના સંઘાર પરિવારની મહિલાઓએ યુવકના વૃદ્ધ પિતા પર સરાજાહેર ધોકાથી હુમલો કરી હત્યા કરી નાખી હોવા ઉપરાંત આ પરિવારે મૃતક લધાભાઈની સગી ભાણજી…
- અમદાવાદ
મેમો નહિ ભરો તો લાઇસન્સ થશે રદ્દ; સરકાર કરી રહી છે નવા નિયમોની તૈયારી
અમદાવાદ: આપણે શાળામાં ભણતા હવે તે સમયે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ’ કહેવત સાંભળી છે અને તેનું પાલન થતા પણ જોયું છે. અર્થાત કે જયા સુધી કોઇ કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી આપણે કોઇ બાબતને ગંભીરતાથી લેતા નથી.…
- નેશનલ
આખરે માતાની મમતા જીતી! 200 દિવસ બાદ મળ્યું જીવતું બાળક પણ પિતાનાં કારનામાનો થયો પર્દાફાશ
પટણા: હોસ્પિટલનાં ગેરવહીવટ કે બેજવાબદારીને કારણે ઘણી સમસ્યાઓ ઉદભવે છે અને તેનાં આપણે અનેક અહેવાલો વાંચ્યા કે જોયા હશે. પણ બિહારની એક એવી ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી શકે…
- નેશનલ
ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર
કોલકાતા : દેશમા ઈદનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ઈદના અવસર પર મુસ્લિમ સમુદાય સાથે અનેક પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee)એક મોટો આરોપ લગાવ્યો છે. કોલકાતામાં ઈદની…
- અમદાવાદ
Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમા વહેલી સવારે આગ લાગતા બળીને ખાખ થઇ જવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને ડિટેઈન કરેલા વાહનોમાં આજે વહેલી સવારે આગ લાગી.…
- નેશનલ
Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા
નવી દિલ્હી : દેશમા આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના બાદ ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં(Eid-ul-Fitr) આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર : સલમાન-મૌલાના અંદરખાને મળેલા તો નથી ને?
ભરત ભારદ્વાજ હિન્દી ફિલ્મોના અભિનેતા સલમાન ખાનની `સિકંદર’ ફિલ્મ આજે રિલીઝ થવાની છે. એ પહેલાં સલમાન ખાને અયોધ્યાના ભગવાન શ્રીરામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી તેનો વિવાદ જામ્યો છે. એક તરફ સલમાન મુસ્લિમ કટ્ટરપંથીઓની ટીકાનો મારો સહન કરી રહ્યો છે ત્યારે…
- શેર બજાર
સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
મુંબઇ: ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બેન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બેન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ…
- નેશનલ
હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ
નવી દિલ્હી: પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટે્રડરો તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા 31મી માર્ચના સમાપ્ત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે…