- મનોરંજન
દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર PM મોદીથી લઈને અનેક નેતાઓએ વ્યક્ત કર્યો શોક
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનથી રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87…
- આમચી મુંબઈ
વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…
મુંબઈઃ વક્ફ સંશોધિત બિલને લોકસભામાં મંજૂરી મળ્યા પછી રાજકારણ ગરમાયું છે, જેમાં મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. રાજ્ય સરકારે તો ખરડાને વધાવ્યો હતો, ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું…
- નેશનલ
અમેરિકાએ ઠોકેલા ટેરિફ બાબતે શું કરશો? રાહુલ ગાંધીએ સરકારને કર્યો સવાલ
નવી દિલ્હીઃ લોકસભામાં એક તરફ વક્ફ બિલનો મુદ્દો ગરમાયો છે. બિલ લોકસભામાં પાસ થયું હોવા છતાં વિરોધ કરનારા નેતાઓ મોદી સરકારને વખોડી રહ્યા છે. તેવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઠોકી દીધેલા ટેરિફને લીધે સરકાર વધારે ભીંસમાં આવી છે.…
- મનોરંજન
ક્યાંથી આવી અંબાણી સરનેમ? ગુજરાતના સૌરાષ્ટ્ર સાથે છે ગાઢ સંબંધ…
આપણે બધા જ આપણા નામની પાછળ અટક લગાવીએ છીએ. આ અટક પરથી જ વ્યક્તિની ઓળખ, તેની જ્ઞાતિ તે કયા સમુદાયમાંથી આવે છે એનો ખ્યાલ આવે છે. પરંતુ મોટાભાગના લોકોને તેમની અટક, સરનેમના ઈતિહાસની જાણ નથી હોતી. આજે આપણે અહીં આવા…
- ભુજ
કચ્છમાં આપઘાત-અકસ્માતના જુદા-જુદા બનાવોએ પાંચ લોકોનો ભોગ લીધો
ભુજ: અંગ દઝાડતાં ભીષણ ગરમીના મોજાં વચ્ચે રણપ્રદેશ કચ્છમાં વીતેલા ૨૪ કલાકના સમયગાળા દરમ્યાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.માધાપરના કારીમોરી તળાવમાં સ્નાન કરવા ઉતરેલા ૨૪ વર્ષીય રવજી સુમાર કોલીનું…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર
નવી દિલ્હીઃ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર લગાવેલા ટેરિફથી વધુ એક વખત વિશ્વમાં ટેરિફ વોર શરૂ થવાની શક્યતા છે. જોકે આ ટેરિફ કેટલીક ભારતીય કંપનીઓ માટે મોટી તક લઈને આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકન બજારમાં ભારતની મુખ્ય ટક્કર…
- આમચી મુંબઈ
મતદાન કર્યા બાદ પણ અજિત પવારના પક્ષનું વક્ફ બિલ મામલે મૌનઃ કોના છે પક્ષમાં પવાર?
મુંબઈઃ લગભગ 13 કલાકની લાંબી ચર્ચા અને દલીલબાજી વચ્ચે લોકસભામાં ગઈકાલે રાત્રે વકફ બોર્ડ સંશોધન બિલ પસાર થયું. આ બિલની તરફેણમાં 288 જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ ખૂબ કપરું લાગતું ચઢાણ અડધું તો…
- નેશનલ
વક્ફ સંશોધન બિલઃ મલ્લિકાર્જુન ખડગે કેમ થયા લાલઘૂમ? પુષ્પા સ્ટાઈલમાં શું કહ્યું, જાણો વિગત
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. બિલ અંગે આજે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. આ સમયે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં પુષ્પા ફિલ્મનો ડાયલોગ ઝૂકેગા નહીં બોલ્યા હતા. વક્ફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન તેમણે ગઈકાલે ભાજપ…