- નેશનલ
‘તમારે ત્યાં આવકવેરાના દરોડા નહીં પડે…’, વડાપ્રધાન મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાને 10 વર્ષ પૂર્ણ (Mudra Scheme 10 years completion) થયા છે, આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મંગળવારે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સમય દરમિયાન, વડાપ્રધાન લાભાર્થીઓ સાથે રમુજ…
- નેશનલ
રાજકીય પાર્ટીઓને ચૂંટણી લડવા માટે કોણ ફંડ આપે છે? અદાણી અને અંબાણી તો લિસ્ટમાં પણ…
નવી દિલ્હીઃ ભારતમાં એક બે નહીં પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને શિવસેના સહિત અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે. પરંતુ શું તમને ખબર છે આ દરેક પાર્ટીને ક્યાંકને ક્યાંકથી તો ફંડ આવે…
- IPL 2025
MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય પણ રોહિત શર્માએ બનાવ્યો આ મોટો રેકોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 20મી મેચમાં ગઈ કાલે સોમવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં MIની ઘર આંગણે હાર થઇ, RCBએ MIને 12 રને હરાવ્યું. RCB એ…
- સુરત
ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગની ચિંતા વધી, વડાપ્રધાન મોદીને પત્ર લખી માંગી મદદ
સુરતઃ સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હોવાથી રત્નકલાકારોની રોજગારી પર ખૂબ મોટી અસર થઈ છે. આર્થિક સંકળામણને કારણે રત્નકલાકારો આપઘાત કરી લેવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. અમેરિકા દ્વારા ટેરિફ લગાવામાં આવતા હીરા ઉદ્યોગની હાલત વધુ…
- રાજકોટ
રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ઝડપાઈ, લાખોનો મુદામાલ કરાયો જપ્ત
રાજકોટઃ રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજબેન ડોડિયા નામની મહિલાને એસઓજી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ 2021માં પોલીસે આ મહિલાને ઝડપી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી.…
- IPL 2025
નાનો ભાઈ હાર્દિક હાર્યો, મોટા ભાઈ કૃણાલની કરામત કામ કરી ગઈ
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની દિલધડક મૅચમાં 12 રનથી પરાજય થયો હતો. એમઆઇની ટીમ 222 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં જોરદાર લડત આપ્યા બાદ નવ વિકેટે 209 રન બનાવી શકી હતી. આરસીબીની…
- આમચી મુંબઈ
ફડણવીસના કાકીએ ભાજપના ચંદ્રપુર એકમમાં મતભેદની ટીકા કરી: ‘આપણે કોંગ્રેસ જેવા ન બનવું જોઈએ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના ચંદ્રપુર એકમમાં આંતરિક ઝઘડાને કારણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાકીએ ‘કોંગ્રેસ જેવા બનવા’ના સંભવિત જોખમ અંગે પાર્ટીને ચેતવણી આપી છે.રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન શોભાતાઈ ફડણવીસે રવિવારે ભાજપના સ્થાપના દિવસ પર સ્થાનિક વિધાનસભ્ય કિશોર જોરગેવારના નેતૃત્વ હેઠળના…
- અમદાવાદ
‘ન સેના, ન સેનાપતિ’: 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન, જાણો મહત્ત્વની વાતો
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન થવા જઈ રહ્યું છે. આ મહાઅધિવેશનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહાત્મા ગાંધીને 1924માં બેલગામ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યાક્ષ બનાવવામાં આવ્યાં હતી, જેને 100 વર્ષ પૂર્ણ…