- અમદાવાદ
અગાઉ ભાજપના શાસનમાં પણ આવું ગુજરાત નહોતુંઃ મેવાણીએ સીએમ પર તાક્યું નિશાન
અમદાવાદઃ કૉંગ્રેસનું બેદિવસીય મહાઅધિવેશન આજથી અમદાવાદમાં શરૂ થયું છે. આજે રાષ્ટ્રીય કૉંગ્રેસના આલા નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના આલા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન…
- IPL 2025
KKR vs LSG: અજિંક્ય રહાણેએ ટોસ જીતી આ નિર્ણય કર્યો, જાણો બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 21મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. LSGની ટીમ પહેલા…
- રાજકોટ
રાજકોટમાં જૈન વિઝનની ઉમદા પહેલ, 251 વંચિત બાળકોને ફનવર્લ્ડની પિકનિક કરાવી
રાજકોટ: સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ ખાતે સતત 12મા વર્ષે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વિવિધ સમાજલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવેલા વંચિત…
- વેપાર
ટ્રેડ વૉર વકરવાની ભીતિઃ વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક,
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે વિવિધ દેશો સાથે વાટાઘાટો માટે ટેરિફનો અમલ વિલંબિત કરવાની કોઈ વિચારણા ન હોવાની સ્પષ્ટતા કરી હતી તેમ જ યુરોપિયન યુનિયન પણ વળતાં પગલાંરૂપે અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું…
- અમદાવાદ
‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
અમદાવાદ: આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ (Congress Convention in Gujarat) થઇ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ…
- તરોતાઝા
મંદિરોના દાનનો રૂપિયો હિંદુઓ માટે ક્યારે વપરાશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું એ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આ એક વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામના મંદિરનું સંચાલન કરવા માટે રચાયેલા ટ્રસ્ટને કેટલા રૂપિયાનું દાન મળ્યું તેના…
- તરોતાઝા
IPL: પુરુષ-નૃત્ય કાઉન્ટર પણ ચાલુ કરો!
મોજની ખોજ -સુભાષ ઠાકર સજ્જનો ને સન્નારીઓ, (સજજનીઓ ન બોલાય! )તમે માર્ક કર્યું કે હાલની IPL ની મેચમાં કેટલાય રોમેન્ટિક પુરુષ આત્માઓનું મન-ધ્યાન મેચના બદલે પેલી કાઉન્ટર પર પાંચ જ સેક્ધડ નૃત્ય કરતી પાંચ-સાત સુંદરીઓ પર જ હોય છે. મેચ…
- IPL 2025
ભુવનેશ્વર કુમારનો આઇપીએલમાં રેકોર્ડ, બોલર્સમાં હવે આ ખેલાડી બની ગયો…
મુંબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના પેસ બોલર ભુવનેશ્વર કુમારે (BHUVANESHWAR KUMAR) ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટ આઈપીએલ (IPL)માં નવો ઇતિહાસ સર્જયો છે. તેણે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર પેસ બોલર્સમાં ડવેઇન બ્રાવોનો 183 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો છે.ભારત વતી…
- તરોતાઝા
‘રાજયોગ’ એટલે શું…? ‘યોગ’ એટલે શું…?
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયને ‘રાજવિદ્યા રાજગુહ્ય યોગ’ નામ અપાયું છે. અહીં વિશેષ કરીને तत्कुरुष्वमदर्पणम् (તે બધું મને સમર્પિત કર) – ની વાત કહેવામાં આવે છે. એનો અર્થ એમ કે અહીં રાજવિદ્યાનો અર્થ સમર્પણયોગ છે. ગીતા…
- નેશનલ
Video: જયપુરમાં પુરપાટ વેગે દોડતી SUV કારે 3 લોકોનો જીવ લીધો, આરોપી કોંગ્રેસનો કાર્યકર્તા નીકળ્યો
જયપુર: ગત રાત્રે રાજસ્થાનના જયપુરમાં એક પૂરપાર વેગે દોડતી SUV કારે રોડ પર આતંક મચાવ્યો હતો. શહેરના નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હાઇ સ્પીડ લક્ઝરી કારે ઘણા વાહનો અને રાહદારીઓને અડફેટે (Jaipur hit and run case)લીધા હતાં. હતું. આ ભયાનક…