- IPL 2025
IPL 2025: RR સામે હાર છતાં PBKSનો કેપ્ટન શ્રેયસ ઐયર ખુશ છે? જાણો આવું કેમ કહ્યું
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 18મી મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચંડીગઢમાં રમાઈ હતી. આ મેચમાં PBKSની 50થી હાર થઇ. પ્રથમ બેટિંગ કરતા RR એ 205 રન બનાવ્યા હતાં, જેના જવાબમાં PBKS ફક્ત 155 રન જ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયેલી આર્મીનું ઘૃણાસ્પદ કૃત્ય; યુએનના 15 મેડિકલ કર્મચારીઓની નિર્મમ હત્યા, મૃતદેહો સાથે ક્રૂરતા
તેલ અવિવ: હમાસ સાથે સીઝફાયર કરાર પૂરો થયા બાદ ઈઝરાયેલી સેનાએ ગાઝા પર વધુ જોરથી હુમલા શરુ (Israel attack on Gaza) કર્યા છે. ઇઝરાયેલ સતત બોમ્બમારો કરીને ગાઝામાં નરસંહાર (Genocide) કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષ નાગરીકોના મોત નીપજ્યા છે.…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટરની હેલ્મેટમાં બૉલ ઘૂસી ગયો, વીડિયો જોશો તો ચોંકી જશો…
માઉન્ટ મોન્ગેનુઇ: પાકિસ્તાને ગઈ કાલે ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે પણ હારી જતાં જે નાલેશી જોવી પડી એ પહેલાં મોહમ્મદ રિઝવાનની આ ટીમના એક ખેલાડીને એવી રીતે ઈજા થઈ કે એનો વીડિયો જોઈને ભલભલો ક્રિકેટપ્રેમી ચોંકી જાય. કોઈએ કદી આ…
- આમચી મુંબઈ
વકફ કાયદો બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં; વિરોધ પક્ષના નેતાની ચિંતા વધશે?
મુંબઇ: ભારે વિવાદ બાદ સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ હવે વકફને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને આથી હવે વકફ સંશોધન ખરડો હવે કાયદો બની ગયો છે. ત્યારે કાયદો બનતાની સાથે મહારાષ્ટ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને…
- નેશનલ
VIDEO: રામનવમીનો અયોધ્યાથી લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ; અનેક રાજ્યોમાં પોલીસ એલર્ટ
અયોધ્યા: આજે ચૈત્ર મહિનાની નવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આજે રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તેનો અનેરી રોનક છે અને ભગવાન રામના જન્મોત્સવનાં સાક્ષી બનવા માટે અને…
- મનોરંજન
50 વર્ષના કરિયરમાં મનોજ કુમાર માટે કમાઉ દીકરો સાબિત થઈ હતી આ ફિલ્મો…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે આજે 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે પરંતુ ફેન્સ સાથે તેમની યાદો તો હંમેશા જ રહેશે. મનોજ કુમારે પોતાના 50 વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી, પણ આજે આપણે અહીં વાત કરીશું 10…
- મનોરંજન
50 વર્ષનાં કારકિર્દીનાં ગાળામાં કેટલું કમાયા મનોજ કુમાર? જાણો તેમની સંપત્તિ…
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું આજે નિધન થયું હતું. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમારના નિધનથી ભારતીય સિનેમાને મોટો આઘાત લાગ્યો છે. તેમના મૃત્યુ પર…
- અમદાવાદ
ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને કરી આટલી અપીલ…
અમદાવાદ: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ ગરમીનો આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે ચાર જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમૂક ભાગમાં તાપમાનનો પારો…
- નેશનલ
વકફ બિલને જેડીયુએ સમર્થન આપતા પાર્ટીમાં બબાલ: મુસ્લિમ નેતાઓ નારાજ થતા આપ્યા રાજીનામા
નવી દિલ્હી: વકફ સુધારા બિલને (Waqf Amendment Bill) રાજ્યસભાએ પણ 14 કલાકની લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી દીધી છે. વિરોધ પક્ષનાં વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વકફ બિલને સંસદનાં બને ગૃહમાંથી બહુમતી સાથે પસાર કર્યું હતું. વકફ બિલને મંજૂરીમાં NDA ના…
- અમદાવાદ
ખેડાના રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ગેરકાયદે પુલ તોડી પડાયો
અમદાવાદ : ગુજરાતના ખેડામાં ભૂમાફિયા બેફામ બન્યા છે. જેમા નદીમાથી ગેરકાયદે ખનનની પ્રવુતિમાં પણ વધારો થયો છે. તેવા સમયે ખેડા જિલ્લાના વહીવટીતંત્રને તાલુકાના રઢુ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ગેરકાયદે પુલ કામચલાઉ બાંધ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેના કારણે…