- આમચી મુંબઈ
મુંબઈના રસ્તા પર હવે ‘પિંક આર્મી ’૯,૬૦૦થી વધુ મહિલા કર્મચારીઓ શહેરની સફાઈ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર તેમ જ ઉપનગરને સ્વચ્છ રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાની ‘પિંક આર્મી ’ હવે રસ્તા પર ઊતરી…
- નેશનલ
LPG સિલિન્ડર થયો સસ્તો, બેંકિંગ અને ફાઇનાન્સમાં મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર!
મુંબઈ: આજે વર્ષના છઠ્ઠા મહિના જુનની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ ઘણા એવા ફેફારો લાગુ થઇ ગયા છે,…
- IPL 2025
મુંબઈ ઈન્ડિયન્સ માટે અપશુકનિયાળ છે અમદાવાદનું મોદી સ્ટેડિયમ? જાણો શું કહે છે આંકડા
અમદાવાદઃ આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 1 જૂને રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ…
- સ્પોર્ટસ
એશિયન ઍથ્લેટિક્સમાં ભારત 24 ચંદ્રક સાથે બીજા નંબર પર
ગુમી (સાઉથ કોરિયા) : ભારતના ઍથ્લીટોએ અહીં એશિયન ઍથ્લેટિક્સ (Asian Athletics) ચૅમ્પિયનશિપમાં કુલ 24 ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું…
- ઇન્ટરનેશનલ
મિસ વર્લ્ડનો તાજ થાઈલેન્ડને ફાળે: ઓપલ સુચાતાએ થાઈલેન્ડ માટે જીત્યો પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ
બેંગકોક: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ 72મો મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. શનિવારે 2024ની મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ તેમને તાજ…
- ભુજ
‘રાહુલ મને ગમતો નથી, જીવતો નહીં મુકું’: સાવકા પિતાએ આંગળિયાત પુત્રની કરી હત્યા, પોલીસે ઝડપ્યો
ભુજ: કચ્છના અંજાર તાલુકાના માથક ગામ ખાતે આવેલા ખાનગી એકમમાં સમસ્ત માનવજાતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક…
- અમદાવાદ
ગુજરાતમાં બ્લેકઆઉટ મોકડ્રિલ: અમદાવાદ, બોટાદ, જામનગર સહિત અનેક શહેરોમાં છવાયો અંધારપટ
અમદાવાદ: ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આજે, 31 મે, 2025ના રોજ, ગુજરાતભરમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત નાગરિક સંરક્ષણ કવાયતના ભાગરૂપે…
- સ્પોર્ટસ
દુબઈમાં આયોજિત કાર્યક્રમમાં પાકિસ્તાની ક્રિકેટરોના સન્માનને લઈ વિવાદ, આયોજકોએ આપી સ્પષ્ટતા
દુબઈ: દુબઈના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોના સ્વાગતનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતની કાર્યવાહીના વિરુદ્ધમાં…
- આમચી મુંબઈ
મિત્રોના ફોટો પાડવા ગયેલા યુવકનું જુહુના દરિયામાં ડૂબીને મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિત્રો સાથે જુહુ ચોપાટી ફરવા ગયેલા ૨૦વર્ષ ના યુવકનું ફોટો પાડવા દરમિયાન દરિયા માં પડીને ડુબી જવાંથી…
- અમદાવાદ
કોંગ્રેસમાં ભડકો! જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું “રાહુલ જીનું તો માનો….”
અમદાવાદ: અમરેલીમાં દલિત યુવાનની હત્યાની ઘટના બાદ તે ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ગુજરાત…