- આમચી મુંબઈ

ડૉ. ગૌરી પાલવે મૃત્યુ પ્રકરણ:એસઆઇટીને પંકજા મુંડેના પીએની ત્રણ દિવસની કસ્ટડી મળી…
મુંબઈ: ડૉ. ગૌરી પાલવેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ધરપકડ કરાયેલા રાજ્યનાં પ્રધાન પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અનંત ગર્જેની સોમવારે મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) કસ્ટડીમાં મેળવી હતી.પાલિકા સંચાલિત કેઇએમ હૉસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતી ડૉ. ગૌરી પાલવેએ…
- આમચી મુંબઈ

બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાંથી પેટ્રોલ, ડીઝલ ચોરવાનો પ્રયાસ: 13 આરોપી ઝડપાયા
મુંબઈ: ચેમ્બુરમાં બીસીપીએસ કંપનીની પાઇપલાઇનમાં ટૅપિંગ કરી પેટ્રોલ-ડીઝલ ચોરવાનો પ્રયાસ કરવા બદલ આરસીએફ પોલીસે 13 જણની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ મુંબઈ સહિત થાણે, નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં આવા ગુના દાખલ હોઇ તેમણે ગુનો આચરવા માટે વાપરેલા ગેસ ટેકર,…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 43 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત: પાંચ પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 43 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરીને પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. પાંચેય પ્રવાસી બૅંગકોકથી અલગ અલગ ફ્લાઇટમાં આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવાર રાતથી ગુરુવાર દરમિયાન છત્રપતિ…
- આમચી મુંબઈ

ડેવલપરના ફ્લેટમાંથી 13 લાખની સોનાની ચેન ચોરાઇ: ચાર સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં 26 વર્ષના રિયલ એસ્ટેટ ડેવલપરના ફ્લેટમાં ઘૂસેલા ચાર જણે 13 લાખ રૂપિયાની સોનાની ચેન ચોરી હતી. ડેવલપરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે તેના ડ્રાઇવર, બોડીગાર્ડ, નોકર તથા ભૂતપૂર્વ ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. નવી મુંબઇના…
- આમચી મુંબઈ

મીરા-ભાયંદર પાલિકાના બે કર્મચારી સહિત ત્રણની લાંચના કેસમાં ધરપકડ
થાણે: ગેરકાયદે બાંધવામાં આવેલી રૂમને તોડી ન પાડવા માટે 16 હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મીરા-ભાયંદર પાલિકાના બે કર્મચારીઓ સહિત ત્રણની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા ત્રણેય જણની ઓળખ પાલિકાના અતિક્રમણ-વિરોધી વિભાગના ક્લર્ક રાજેશ કદમ (43), એ જ…
- મહારાષ્ટ્ર

નાગપુરમાં દીપડાએ કરેલા હુમલામાં સાત લોકો ઘાયલ…
નાગપુર: નાગપુર શહેરના રહેણાક વિસ્તારમાં બુધવારે સવારે દીપડાએ કરેલા હુમલામાં સાત લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.અહીંના પારડી વિસ્તારમાં શિવ નગર ખાતે દીપડો નજરે પડતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.નાગપુરના ડેપ્યુટી…
- મહારાષ્ટ્ર

દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ કર્યો હૉસ્પિટલ પર પથ્થરમારો…
પુણે: પુણેમાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં રોષે ભરાયેલા પરિવારજનો અને સંબંધીઓએ ખાનગી હૉસ્પિટલ પર પથ્થરમારો કર્યો હતો તેમ જ કાચના મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પુણેના હડપસર વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં આ ઘટના બની હતી.…
- આમચી મુંબઈ

મૃત વેપારીના બૅંક ખાતામાંથી 27 લાખ રૂપિયાની ઉચાપત: મહિલા વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં વેપારીના મૃત્યુ બાદ તેના બૅંક ખાતામાંથી 27 લાખ રૂપિયાની ઉચાપત કરવા અને તેની ઓફિસની મિલકતનો દુરુપયોગ કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આરોપી મહિલા તમિળનાડુના તિરુનેલવેલીની રહેવાસી હોઇ તેના વેપારીના પરિવાર સાથે…
- Uncategorized

મોટરસાઇકલની ટક્કરથી ઘવાયેલા યુવકને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ…
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ કલેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મોટરસાઇકલના માલિક તથા વીમા કંપનીને 10 વર્ષ અગાઉ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલનાં સભ્ય રૂપાલી મોહિતે દ્વારા મંગળવારે અપાયેલો આ ચુકાદો સત્યવીર સિંહ રમેશચંદ્ર…
- આમચી મુંબઈ

અકસ્માત ઘવાયેલા શખસનું હૉસ્પિટલમાં મૃત્યુ:બેદરકારી બદલ ત્રણ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ…
થાણે: માર્ગ અકસ્માતમાં ઘવાયેલા શખસનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ બેદરકારી બદલ બદલાપુરની ખાનગી હૉસ્પિટલના ત્રણ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ કર્યા બાદ 6 ડિસેમ્બરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) (બેદરકારીથી મૃત્યુ) અને 3 (5)…








