- મહારાષ્ટ્ર

રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં કરવામાં આવ્યા
પુણે: પવઇના સ્ટુડિયોમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં શનિવારે વહેલી સવારે કરવામાં આવ્યા હતા.પચાસ વર્ષના આર્યએ 10થી 12 વર્ષની વયના 17 બાળકો સહિત 19 જણને સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતા અને ત્રણ કલાક ચાલેલા બંધક ડ્રામા બાદ પોલીસે…
- આમચી મુંબઈ

પવઇ બંધક ડ્રામા: રોહિત આર્યએ 80,000 શાળાઓમાંથી ગેરકાયદે ચાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા…
મુંબઈ: પવઇના સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવ્યા બાદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયેલો રોહિત આર્ય સૌપ્રથમ 2013માં ગુજરાતમાં લેટ્સ ચેન્જ પ્રોજેક્ટ સાથે ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે 2014માં રાજ્યના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને 2022-23માં તેણે એ ક્ધસેપ્ટ મહારાષ્ટ્રના…
- આમચી મુંબઈ

‘બાળકોને બંધક બનાવાય છે એવો સીન આપણે શૂટ કરવાના છીએ’
મુંબઈ: પવઇ વિસ્તારના સ્ટુડિયોમાં ગુરુવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યએ તેના વીડિયોગ્રાફરને કહ્યું હતું કે તેઓ બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે એવો સીન શૂટ કરવાના છે. જોકે અસલ જીવનમાં રોહિતે આવી યોજના બનાવી છે એવો અણસાર વીડિયોગ્રાફરને બિલકુલ આવ્યો…
- આમચી મુંબઈ

દારૂડિયા ટેમ્પોચાલકની પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી: ચેકપોસ્ટમાં કરી તોડફોડ
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરવાનું કહ્યા બાદ ઉશ્કેરાયેલા દારૂડિયા ટેમ્પોચાલકે પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરવા સાથે તેમની ચેકપોસ્ટમાં તોડફોડ પણ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગુરુવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે ટેમ્પોચાલક મહેશ મલ્હારી સાળુંકે…
- આમચી મુંબઈ

હત્યાના કેસમાં બે જણ નિર્દોષ જાહેર:કોર્ટે કહ્યું પીડિતનું મૃત્યુ હાર્ટએટેકથી થયું…
થાણે: થાણે જિલ્લાની કોર્ટે ઑક્ટોબર, 2020માં પડોશીની હત્યાના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે પડોશીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. ગુફરાન યુસુફઅલી અન્સારી (30) અને શાહનવાઝ મોહંમદ શફી અન્સારી (34) સામેના આરોપ પુરવાર કરવામાં તપાસકર્તા…
- આમચી મુંબઈ

એગ્રો કંપની સાથે 30 લાખની ઠગાઇ: તમિળનાડુના ત્રણ સામે ગુનો નોંધાયો
થાણે: એગ્રો કંપની સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ તમિળનાડુના ત્રણ જણ વિરુદ્ધ થાણે જિલ્લાની પોલીસે ગુનો નોંધ્યો હતો. કલ્યાણ નજીક શહાડ ખાતે આવેલી કંપની દ્વારા પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે તમિળનાડુના ઇરોડ જિલ્લામાં પેરુન્ડુરાઇ ખાતેની કંપનીના…
- મહારાષ્ટ્ર

ભંડોળ મેળવવા નાયબ મુખ્ય પ્રધાનના બોગસ હસ્તાક્ષર સાથેનો પત્ર રજૂ કર્યો
બીડ: બીડમાં વિકાસ કાર્યો માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી (ડીપીસી)નું એક કરોડ રૂપિયાનું ભંડોળ મેળવવા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બોગસ હસ્તાક્ષર સાથેનો પત્ર રજૂ કરવા બદલ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

એમએસઆરટીસીના સાત કર્મચારીઓને દારૂ પીને ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ કરાયા
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના સાત કર્મચારીઓને દારૂના નશામાં ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકના કાર્યાલય દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે સાત કર્મચારીઓમાં ત્રણ ડ્રાઇવર, એક ક્ધડક્ટર, બે મિકેનિકલ…
- મહારાષ્ટ્ર

‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડમાં 1.2 કરોડ ગુમાવ્યાના મહિના બાદ નિવૃત્ત સરકારી અધિકારીનું મૃત્યુ
પુણે: પોલીસ અને સીબીઆઇ અધિકારીના સ્વાંગમાં પુણેના 83 વર્ષના નિવૃત્ત સરકારી અધિકારી અને તેની પત્નીને ‘ડિજિટલ અરેસ્ટ’નો ડર દેખાડીને 1.2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટનાથી ઘેરો આઘાત પામેલા નિવૃત્ત અધિકારીનું મહિના બાદ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. પુણેના…
- મહારાષ્ટ્ર

કોર્ટે પચીસ વર્ષ જૂના લૂંટના પ્રયાસના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા
પાલઘર: પાલઘર જિલ્લાની કોર્ટે પચીસ વર્ષ જૂના લૂંટના પ્રયાસના કેસમાં બે જણને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ એચ.એ.એસ. મુલ્લાએ પંદર ઑક્ટોબરે આ આદેશ આપ્યો હતો. કોર્ટના દસ્તાવેજો મુજબ વસઇના માણિકપુર પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટીમને એપ્રિલ, 2000માં…








