- મહારાષ્ટ્ર

ગેન્ગસ્ટર ઘાયવડની સંપત્તિની પીએમએલએ હેઠળ ઇડી તપાસની પુણે પોલીસની માગણી…
પુણે: ફાયરિંગની ઘટનાને પગલે ગુનો દાખલ ખયા બાદ યુનાઇટેડ કિંગડમ ભાગી છૂટેલા ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડની ગેરકાયદે સંપત્તિને લઇ પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવા માટે પુણે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)નો સંપર્ક સાધવામાં આવ્યો છે.પુણેના કોથરુડ વિસ્તારમાં સપ્ટેમ્બરમાં ઘાયવડના સાગરીતોએ રોડ રેજની…
- આમચી મુંબઈ

આર્મીના કર્નલના ઘરમાંથી રિવોલ્વર,કારતૂસો અને ચાંદીના દાગીના ચોર્યાં…
દાગીના વેચી આરોપીઓ પાર્ટી કરવા ગોવામાં ગયા, પાછા ફરતાં પકડાયા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં આર્મી સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો (સીઓડી) ખાતે કર્નલના બંધ ફ્લેટમાં ઘૂસેલા ત્રણ ચોરે રિવોલ્વર, કારતૂસો તેમ જ ચાંદીના દાગીના ચોર્યાં હતાં. શસ્ત્રો તેમણે ખાડી નજીક છુપાવ્યાં હતાં,…
- આમચી મુંબઈ

ગોરેગામમાં ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં યુવકનું મોત: મિત્ર ઘાયલ…
મુંબઈ: ગોરેગામ વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં 22 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેનો મિત્ર ઇજા પામ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગોરેગામ પૂર્વમાં પઠાણવાડી જંકશન પર રવિવારે…
- મહારાષ્ટ્ર

પાલઘરમાં ગુમ થયેલી આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી…
પાલઘર: પાલઘર જિલ્લામાં સરકાર સંચાલિત આશ્રમશાળામાંથી ગુમ થઇ ગયેલી આઠ વર્ષની આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં ગામના એક ઘરમાંથી મળી આવી હતી, જેને બાદમાં તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.વાડા તાલુકાના પરલી ખાતે આશ્રમશાળામાં બાળકીને તેની માતાએ છોડી હતી. બાળકીનો ભાઇ પણ…
- આમચી મુંબઈ

પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેનો પ્રેમી નિર્દોષ જાહેર…
થાણે: થાણે કોર્ટે 2018માં પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેના પ્રેમીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો, જે સાંયોગિક પુરાવા પર આધારિત હતો.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ…
- મહારાષ્ટ્ર

નકલી સોનું વેચીને ગ્રાહકો સાથે 2.5 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી: ઝવેરીની ધરપકડ
બીડ: બીડમાં 16 જેટલા ગ્રાહકોને નકલી સોનું આપીને 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ઝવેરીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રાહકોએ આ સોનાના આધારે બૅંક પાસેથી લોન માગી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આરોપી ઝવેરીની ઓળખ વિલાસ ઉદાવંત તરીકે થઇ…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 18 કરોડ રૂપિયાનો ગાંજો, 25.64 લાખનું સોનું જપ્ત…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે 18 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો તેમ જ 25.64 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો…
- આમચી મુંબઈ

સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા
થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ભિવંડીમાં એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ જજ (પોક્સો) એન.કે. કરાંડેએ ગુરુવારે આપેલા પોતાના આદેશમાં પાલઘર જિલ્લાના…









