- મહારાષ્ટ્ર
પુણેમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ: એકની ધરપકડ
પુણે: પુણે રેલવે સ્ટેશન પર સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવા બદલ 35 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હતી, જે માનસિક રીતે અક્ષમ હોવાનું પોલીસને લાગી રહ્યું છે રવિવારે રાતે આ ઘટના બન્યા બાદ સ્થાનિકોએ એ શખસને પકડી પાડ્યો…
- આમચી મુંબઈ
મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ: મનસેના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ
મુંબઈ: મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બાદ કાશીમીરા પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું અને તમામ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે. મીરા રોડમાં જોધપુર સ્વીટ્સના માલિક…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર પ્રવાસી પાસે 45 પ્રાણી મળ્યાં: ગૂંગળામણથી અમુકનાં મૃત્યુ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શનિવારે પ્રવાસી પાસેથી ઇગુઆના, રેકૂન્સ સહિત 45 પ્રાણી જપ્ત કર્યાં હતાં. થાઇ એરવેઝની ફ્લાઇટમાં શનિવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. આપણ વાંચો: મુંદ્રા…
- મહારાષ્ટ્ર
નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરીને બહાને 1.28 કરોડની ઠગાઇ
નાગપુર: મહિલા અને તેના પરિવારના સભ્યોને નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાને બહાને 1.28 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે ગઢચિરોલીના દંપતી, તેની 30 વર્ષની પુત્રી સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો. ભારતી હરકાંડે (50)એ આ પ્રકરણે…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ, બૅંકના 122 કરોડની ઉચાપત: વૉન્ટેડ બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર લખનઊથી ઝડપાયો
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં મુંબઈ પોલીસે 47 વર્ષના બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરની લખનઊથી શનિવારે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં છ વૉન્ટેડ આરોપીઓમાંથી પવન અમરસિંહ જયસ્વાલને શનિવારે સવારે આઠ વાગ્યે પકડી…
- આમચી મુંબઈ
એટીએમમાં ભરવા માટેના 1.90 કરોડ ચોરવા બદલ ઑપરેટરની ધરપકડ…
થાણે: નવી મુંબઈમાં એટીએમમાં ભરવા માટેના 1.90 કરોડ રૂપિયા ચોરવા બદલ ઑપરેટરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કલંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોઠેએ જણાવ્યું હતું કે આરોપી ધનરાજ ભોઇર ખાનગી કંપનીનો એટીએમ ઑપરેટર હતો અને તેણે ફેબ્રુઆરીથી…
- મહારાષ્ટ્ર
છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં વૃદ્ધનું મોત: ચાર ઘાયલ
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં 70 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે મહિલા સહિત ચાર જણને ઇજા પહોંચી હતી. સિડકો વિસ્તારમાં ગણપતિ મંદિર નજીક શુક્રવારે સવારે 9.15 વાગ્યે આ અકસ્માત થયો હતો અને પોલીસે બાદમાં કારના ડ્રાઇવરને તાબામાં…
- આમચી મુંબઈ
મરાઠી ન બોલવા બદલ મારપીટ:પોલીસે તાબામાં લીધેલા મનસેના સાત કાર્યકર્તાને નોટિસ આપીને જવા દેવાયા…
મુંબઈ: મરાઠી ન બોલવા બદલ ફૂટસ્ટોલના માલિકની મારપીટ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સાત કાર્યકરને પોલીસે તાબામાં લીધા હતા. પોલીસે આરોપીઓને નોટિસ આપ્યા બાદ જવા દેવામાં આવ્યા હતા. ભાયંદરમાં મંગળવારે આ ઘટના બની હતી અને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા…