- આમચી મુંબઈ
થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ
થાણે: 2018માં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે બે આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ એન.એલ. કાળેએ સોમવારે આરોપી અક્ષય પાંડુરંગ ગવાતે (27) અને દેવીદાસ ધર્મેશ ગવાતે (29)ને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન…
- મહારાષ્ટ્ર
પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર
પુણે: પોતાના જમાઇને દેખાડતા પુણે રેવ પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક કર્યા હોવાના રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના આક્ષેપોને પોલીસ કમિશનર અમિતેષ કુમારે મંગળવારે ફગાવી દીધા હતા.પોલીસની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરવાનું કોઇ કારણ નથી. સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં ત્રિપુટીએ કરેલા હુમલામાં અફઘાન નાગરિક ગંભીર રીતે ઘવાયો
નાગપુર: નાગપુરમાં રસ્તા પર ધાબળા વેચનારા અફઘાન નાગરિક સાથે ઝઘડો થયા બાદ ત્રણ જણે તેના પર હુમલો કર્યો હતો, જેમાંથી એક જણે તેને ‘આતંકવાદી’ કહ્યો હતો. યશોધરા નગર પોલીસ સ્ટેશનની હદમાં યાદવ નગર ખાતે રવિવારે રાતે આ ઘટના બની હતી,…
- આમચી મુંબઈ
શહાપુરમાં ખોરાકી ઝેર નહીં, માતાએ જ ઝેર આપી ત્રણેય બાળકીને મારી નાખી
મુંબઈઃ શહાપુર તાલુકાના અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસરથી ત્રણ બાળકીના મૃત્યુ થયા હોવાની ઘટના સોમવારે બની હતી. જોકે ખોરાકી ઝેર નહીં, પણ બાળકીઓને તેની માતાએ જ ઝેરી આપી મારી નાખી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે માતાની ધરપકડ કરી હતી. દીરીઓની સંભાળ…
- મહારાષ્ટ્ર
પુણેમાં પર પોલીસની રેઇડ: ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ સહિત સાતની ધરપકડ
પુણે: પુણેના એક એપાર્ટમેન્ટમાં પોલીસે રવિવારે મળસકે રેઇડ પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી નશીલો પદાર્થ, હુક્કા સેટ અપ્સ તથા દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ પ્રકરણે ધરપકડ કરેલા સાત જણમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેની દીકરી રોહિણી…
- આમચી મુંબઈ
અકસ્માતમાં મૃત્યુ પામેલા રાહદારીના કુટુંબને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી)2021માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પંચાવન વર્ષના રાહદારીના પરિવારને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ અકસ્માત કરનાર મોટરસાઇકલસવાર અને વીમા કંપનીને વળતર ચૂકવવા માટે જણાવ્યું છે. ટ્રિબ્યુનલે સૌપ્રથમ…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં પત્નીએ ગળાફાંસો ખાધો:મ્હાડાના અધિકારી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં 42 વર્ષની મહિલાએ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા બાદ રવિવારે મ્હાડાના વરિષ્ઠ અધિકારી એવા તેના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કાંદિવલી પૂર્વમાં લોખંડવાલા ખાતે સિલ્વર ઓક બિલ્ડિંગમાં આવેલા પોતાના ફ્લેટમાં રેણુ કટારેએ…
- મહારાષ્ટ્ર
અપહરણ બાદ કારમાં મહિલા પર બળાત્કાર ગુજારી તેને રસ્તાને કિનારે ફેંકી દીધી: એકની ધરપકડ
મુંબઈ: 23 વર્ષની મહિલાનું કારમાં અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારીને તેને રસ્તાને કિનારે ફેંકી દેવામાં આવી હોવાની હિચકારી ઘટના પુણે જિલ્લાના લોનાવલા ખાતે બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકપ્રિય પર્યટક સ્થળ લોનાવલાના માવળ વિસ્તારમાં તુંગાર્લી ખાતે…
- આમચી મુંબઈ
અંબરનાથમાં 30 વર્ષ જૂના લૂંટના કેસમાં મળી ન આવેલા નવ આરોપીને અદાલતે મુક્ત કર્યા
થાણે: અંબરનાથની સ્કૂલમાં લૂંટ ચલાવવાના આરોપસર નવ આરોપી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાયાના ત્રણ દાયકા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામને મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આરોપીઓનો હજી સુધી પત્તો લાગ્યો નથી અને રેકોર્ડ પરના પુરાવા તેમના ગુનાને સાબિત કરવા માટે…
- આમચી મુંબઈ
યુપીમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 95 લાખ પડાવનારા બે ભાઇની મીરા રોડથી ધરપકડ
થાણે: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં 74 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને તેની પાસેથી 95 લાખ પડાવનારા બે ભાઇને મીરા રોડથી પકડી પાડવામાં આવ્યા હતા.આરોપીઓની ઓળખ મોહંમદ ઇકબાલ બાલાસાહેબ (47) અને શાઇન ઇકબાલ બાલાસાહેબ (41) તરીકે થઇ હતી. તેમને બાદમાં…