- આમચી મુંબઈ
માથે દેવુ અને નોકરી ગુમાવવાને કારણે યુવકે કરી આત્મહત્યા
થાણે: થાણે જિલ્લામાં માથે વધતું દેવુ અને નોકરી ગુમાવવાને કારણે હતાશામાં સરી પડેલા 20 વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર અંબરનાથ વિસ્તારમાં મોરિવલી ગામમાં 4 ઑક્ટોબરે રાતે આ ઘટના બની હતી.યુવકે અનેક લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ચોવીસ કલાકમાં બે વૃદ્ધા સહિત ત્રણની હત્યા
નાશિક: નાશિકમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં બે વૃદ્ધાને તેમના પુત્રો દ્વારા મારી નાખવામાં આવી હતી.જૂની સતપુર કોલોનીમાં રહેતી મંગલા ગવળી (60)ની ગુરુવારે તેના પુત્ર સ્વપ્નીલે હત્યા કરી હતી. સ્વપ્નીલે દારૂ માટે તેની માતા…
- આમચી મુંબઈ
નદીના પાણીમાં ઝેર ભેળવવા સામે વિરોધ કરનારા પ્રૌઢની હત્યા: ત્રણ જણ ઝડપાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં નદીના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવવા સામે વિરોધ કરનારા પંચાવન વર્ષના પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી.સોમવારે આ ઘટના બની હતી અને મોખાડા પોલીસે ગુનો દાખલ કરીને 12 કલાકમાં ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.મૃતકની ઓળખ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં અકસ્માતમાં બાઇક-ટેક્સીચાલકનું મોત: પ્રવાસી ઘાયલ
મુંબઈ: ચેમ્બુર વિસ્તારમાં સિમેન્ટ મિક્સર ટ્રકે અડફેટમાં લેતાં બાઇક-ટેક્સીચાલકનું મોત થયું હતું, જ્યારે પ્રવાસીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચેમ્બુરમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર) પર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો. આ પણ વાંચો: અકસ્માતનો ભોગ બનેલા…
- આમચી મુંબઈ
વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની ચાર કલાક પૂછપરછ
મુંબઈ: વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પતિ રાજ કુન્દ્રા સાથે સ્થાપેલી કંપનીની બાબતોમાં પોતાની ભૂમિકા નકારી હતી. આર્થિક ગુના શાખાની…
- આમચી મુંબઈ
થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ…
થાણે: થાણેમાં લાંચના કેસમાં ધરપકડ કરાયેલા પાલિકાના ડેપ્યુટી કમિશનર શંકર પાટોળે સહિત ત્રણ જણને કોર્ટે સોમવારે અદાલતી કસ્ટડી ફટકારી હતી. શંકર પાટોળે, ડેટા ઓપરેટર ઓમકાર ગાયકર તેમ જ સુશાંત સુર્વેની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે ત્રણેયને એડિશનલ સેશન્સ જજ…
- મહારાષ્ટ્ર
સોલાપુરમાં એસયુવી સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણનાં મોત, આઠ ઘાયલ…
સોલાપુર: સોલાપુર જિલ્લામાં એસયુવી (સ્પોટર્સ યુટિલિટી વેહિકલ) સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે આઠ લોકો ઘવાયા હતા. કરમાલા તાલુકાના વીટ વિસ્તારમાં ભૂજબળ વસ્તી નજીક શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.મોટરસાઇકલ પર ત્રણ…
- મહારાષ્ટ્ર
અર્નાળામાં પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા, બહેનપર હુમલો કરી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી
પાલઘર: વિરાર નજીક અર્નાળા ગામમાં મળસકે પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા અને બહેન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ અર્નાળા ગામમાં સોમવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. લૂંટારું ટોળકી મળસકે ઘરમાં ઘૂસી…
- મહારાષ્ટ્ર
મોટરસાઇકલસવારોએ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
પુણે: પુણેમાં લૉ કોલેજમાં રવિવારે મોડી રાતે બનેલી રોડ રેજની ઘટના બાદ બે અજાણ્યા શખસે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો, જેમાં તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. કોન્સ્ટેબલની ઓળખ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અમોલ કાટકર…
- આમચી મુંબઈ
જમીનના સોદામાં કોન્ટ્રેક્ટર સાથે છ લાખની છેતરપિંડી: માતા-પુત્ર સામે ગુનો
થાણે: થાણે જિલ્લામાં જમીનના સોદામાં કોન્ટ્રેક્ટર સાથે છ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર માતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મીના મહેન્દ્ર મ્હાત્રે અને તેના પુત્ર મનીષે જુલાઇ, 2018માં ફરિયાદી કોન્ટ્રેક્ટરનો સંપર્ક સાધ્યો હતો…