- મહારાષ્ટ્ર

નાંદેડમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર: આરોપીને આજીવન કારાવાસ…
નાંદેડ: ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા તેમ જ તેને ગંભીર ઇજા પહોંચાડવાના કેસમાં નાંદેડની કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ સુનીલ વેદપાઠકે ગુરુવારે આપેલા આદેશમાં માધવ રમેશ જાનોલેને સજા ઉપરાંત 50,500 રૂપિયાનો…
- આમચી મુંબઈ

મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા
થાણે: લોકલ ટ્રેનમાં મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટોળાએ કરેલી મારપીટ બાદ 19 વર્ષના કોલેજિયને માનસિક તણાવમાં કલ્યાણમાંના પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કલ્યાણ પૂર્વમાં સહજીવન રેસિડન્સીમાં પરિવાર સાથે રહેતો અર્ણવ લક્ષ્મણ ખૈરે મુલુંડની…
- મહારાષ્ટ્ર

રાયગડમાં એસયુવી 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી: પિકનિક જવા નીકળેલા પાંચ યુવકનાં મોત
ડ્રોનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને શોધી કઢાયું મુંબઈ: રાયગડ જિલ્લાના તામ્હિણી ઘાટ પર એસયુવી (સ્પોર્ટસ યુટિલિટી વેહિકલ) 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં પાંચ યુવકનાં મોત થયાં હતા. પુણેના યુવકો પિકનિક જવા માટે સોમવારે સાંજે નીકળ્યા હતા અને મંગળવારે વહેલી સવારે તેમને…
- આમચી મુંબઈ

પંજાબથી લવાયેલું 1.35 કરોડનું ડ્રગ્સ નવી મુંબઈમાં પકડાયું: એકની ધરપકડ
થાણે: પંજાબથી વેચવા માટે લવાયેલું 1.35 કરોડ રૂપિયાનું ડ્રગ્સ નવી મુંબઈથી પકડી પાડીને પોલીસે પંજાબના વતનીની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે વાશીમાં કોપરી ગામ ખાતેના એક પરિસરમાં બુધવારે રેઇડ પાડી હતી અને 271.8 ગ્રામ હેરોઇન…
- આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલા બસચાલકના કુટુંબને 27.9 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2011માં અકસ્માતમાં મૃત્યુ પામેલા બસચાલકના પરિવારને 27.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એમએસીટીનાં સભ્ય રૂપાલી મોહિતેએ અકસ્માતમાં સામેલ ટ્રકના માલિક તથા રિલાયન્સ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને સંયુક્ત રીતે નવ ટકા વ્યાજ…
- મહારાષ્ટ્ર

પાણી ભરીને લાવી ન શકવાને કારણે શિક્ષકોએ મારપીટ કરતાં વિદ્યાર્થીઓ જંગલમાં ભાગી ગયા
પાલઘર: પાલઘર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પાણી ભરીને સમયસર લાવી ન શકવાને કારણે શિક્ષિકોએ મારપીટ કર્યા બાદ વિદ્યાર્થીઓનું જૂથ જંગલમાં ભાગી ગયું હતું. શિક્ષણ વિભાગે આ સપ્તાહની શરૂઆતમાં જવ્હાર તાલુકાના જાંબુલમાથા વિસ્તારમાંની જિલ્લા પરિષદની શાળામાં બનેલી ઘટનાની તપાસ શરૂ કરી…
- આમચી મુંબઈ

પ્રોવોગ ઇન્ડિયા સાથે 90 કરોડની છેતરપિંડી: ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો
મુંબઈ: ખાનગી કંપની પ્રોવોગ ઇન્ડિયા સાથે 90 કરોડ રૂપિયાની ઠગાઇ આચરવાના આરોપસર મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને કર્મચારી સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મુંબઈ સ્થિત પ્રોવોગ ઇન્ડિયા લિમિટેડ પુરુષો અને મહિલાઓનાં વસ્ત્રો, એસેસરીઝ…
- આમચી મુંબઈ

ભાયંદરમાં મિલકત વિવાદને લઇ ઝવેરીની હત્યા: પત્ની-પુત્રની ધરપકડ
થાણે: ભાયંદરમાં મિલકત વિવાદને લઇ 51 વર્ષના ઝવેરીની હત્યા કરવા તેની પત્ની અને પુત્રની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભાયંદર વિસ્તારમાં રહેતા અને દુકાન ધરાવતા ઝવેરી સુશાંતો પાલ બુધવારે તેના ઘરમાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેના શરીર…
- આમચી મુંબઈ

મુંબ્રામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર:શરદ પવાર જૂથના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ…
થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ એનસીપી (એસપી)ના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. 17 નવેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી આ ઘટના સંદર્ભે કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું.એફઆઇઆરમાં…









