- આમચી મુંબઈ
પોલીસ પર હુમલો, બેદરકારીથી વાહન હંકારવાનો આરોપ: થાણે કોર્ટે બે વેપારીને નિર્દોષ જાહેર કર્યા
યોગેશ ડી. પટેલ થાણે: થાણે કોર્ટે બેદરકારીથી વાહન હંકારવા અને ટ્રાફિક પોલીસ પર હુમલો કરવાના આરોપનો સામનો કરી રહેલા બે વેપારીને સાત વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એસ.બી. અગ્રવાલે 7 ઑક્ટોબરે આપેલા પોતાના આદેશમાં…
- મહારાષ્ટ્ર
પુણેમાં સ્કૂલ બસ સાથે મિની ટ્રક ટકરાતાં આઠ વિદ્યાર્થી ઘાયલ
પુણે: પુણે-સોલાપુર હાઇવે પર સ્ટીલના સળિયા લઇ જતી મિની ટ્રક સ્કૂલ બસ સાથે ટકરાતાં આઠ વિદ્યાર્થી અને મહિલા અટેન્ડન્ટ ઘાયલ થયાં હતાં. મિની ટ્રકમાંના સ્ટીલના અમુક સળિયા સ્કૂલ બસનો પાછળનો કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. સદનસીબે એ સળિયા કોઇ…
- મનોરંજન
નાગપુરમાં ‘ઝુંડ’ ફિલ્મના અભિનેતાની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા: મિત્રની ધરપકડ
નાગપુર: હિન્દી ફિલ્મ ‘ઝુંડ’માં ‘બાબુ છેત્રી’ના પાત્ર માટે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિસિંહ છેત્રીની નાગપુરમાં દારૂ પીતી વખતે થયેલા ઝઘડા બાદ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.બુધવારે વહેલી સવારે આ ઘટના બની હતી અને…
- આમચી મુંબઈ
અકસ્માતમાં પત્નીનું મૃત્યુ: 11 વર્ષ બાદ પતિને 51 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2014માં માર્ગ અકસ્માતમાં પત્નીના મૃત્યુ બદલ પતિને 51.73 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ સોમવારે આપેલા પોતાના આદેશમાં નોંધ્યું હતું કે 19 ઑગસ્ટ, 2024ના રોજ થયેલો અકસ્માત…
- આમચી મુંબઈ
માથે દેવુ અને નોકરી ગુમાવવાને કારણે યુવકે કરી આત્મહત્યા
થાણે: થાણે જિલ્લામાં માથે વધતું દેવુ અને નોકરી ગુમાવવાને કારણે હતાશામાં સરી પડેલા 20 વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર અંબરનાથ વિસ્તારમાં મોરિવલી ગામમાં 4 ઑક્ટોબરે રાતે આ ઘટના બની હતી.યુવકે અનેક લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ચોવીસ કલાકમાં બે વૃદ્ધા સહિત ત્રણની હત્યા
નાશિક: નાશિકમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં બે વૃદ્ધાને તેમના પુત્રો દ્વારા મારી નાખવામાં આવી હતી.જૂની સતપુર કોલોનીમાં રહેતી મંગલા ગવળી (60)ની ગુરુવારે તેના પુત્ર સ્વપ્નીલે હત્યા કરી હતી. સ્વપ્નીલે દારૂ માટે તેની માતા…
- આમચી મુંબઈ
નદીના પાણીમાં ઝેર ભેળવવા સામે વિરોધ કરનારા પ્રૌઢની હત્યા: ત્રણ જણ ઝડપાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં નદીના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવવા સામે વિરોધ કરનારા પંચાવન વર્ષના પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી.સોમવારે આ ઘટના બની હતી અને મોખાડા પોલીસે ગુનો દાખલ કરીને 12 કલાકમાં ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.મૃતકની ઓળખ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં અકસ્માતમાં બાઇક-ટેક્સીચાલકનું મોત: પ્રવાસી ઘાયલ
મુંબઈ: ચેમ્બુર વિસ્તારમાં સિમેન્ટ મિક્સર ટ્રકે અડફેટમાં લેતાં બાઇક-ટેક્સીચાલકનું મોત થયું હતું, જ્યારે પ્રવાસીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચેમ્બુરમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર) પર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો. આ પણ વાંચો: અકસ્માતનો ભોગ બનેલા…
- આમચી મુંબઈ
વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની ચાર કલાક પૂછપરછ
મુંબઈ: વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પતિ રાજ કુન્દ્રા સાથે સ્થાપેલી કંપનીની બાબતોમાં પોતાની ભૂમિકા નકારી હતી. આર્થિક ગુના શાખાની…