- આમચી મુંબઈ
શહાપુરમાં ખોરાકી ઝેર નહીં, માતાએ જ ઝેર આપી ત્રણેય બાળકીને મારી નાખી
મુંબઈઃ શહાપુર તાલુકાના અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસરથી ત્રણ બાળકીના મૃત્યુ થયા હોવાની ઘટના સોમવારે બની હતી. જોકે ખોરાકી ઝેર નહીં, પણ બાળકીઓને તેની માતાએ જ ઝેરી આપી મારી નાખી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે માતાની ધરપકડ કરી હતી. દીરીઓની સંભાળ…
- મહારાષ્ટ્ર
પુણેમાં પર પોલીસની રેઇડ: ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ સહિત સાતની ધરપકડ
પુણે: પુણેના એક એપાર્ટમેન્ટમાં પોલીસે રવિવારે મળસકે રેઇડ પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી નશીલો પદાર્થ, હુક્કા સેટ અપ્સ તથા દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ પ્રકરણે ધરપકડ કરેલા સાત જણમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેની દીકરી રોહિણી…
- આમચી મુંબઈ
અકસ્માતમાં મૃત્યુ પામેલા રાહદારીના કુટુંબને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી)2021માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પંચાવન વર્ષના રાહદારીના પરિવારને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ અકસ્માત કરનાર મોટરસાઇકલસવાર અને વીમા કંપનીને વળતર ચૂકવવા માટે જણાવ્યું છે. ટ્રિબ્યુનલે સૌપ્રથમ…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં પત્નીએ ગળાફાંસો ખાધો:મ્હાડાના અધિકારી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં 42 વર્ષની મહિલાએ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા બાદ રવિવારે મ્હાડાના વરિષ્ઠ અધિકારી એવા તેના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કાંદિવલી પૂર્વમાં લોખંડવાલા ખાતે સિલ્વર ઓક બિલ્ડિંગમાં આવેલા પોતાના ફ્લેટમાં રેણુ કટારેએ…
- મહારાષ્ટ્ર
અપહરણ બાદ કારમાં મહિલા પર બળાત્કાર ગુજારી તેને રસ્તાને કિનારે ફેંકી દીધી: એકની ધરપકડ
મુંબઈ: 23 વર્ષની મહિલાનું કારમાં અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારીને તેને રસ્તાને કિનારે ફેંકી દેવામાં આવી હોવાની હિચકારી ઘટના પુણે જિલ્લાના લોનાવલા ખાતે બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકપ્રિય પર્યટક સ્થળ લોનાવલાના માવળ વિસ્તારમાં તુંગાર્લી ખાતે…
- આમચી મુંબઈ
અંબરનાથમાં 30 વર્ષ જૂના લૂંટના કેસમાં મળી ન આવેલા નવ આરોપીને અદાલતે મુક્ત કર્યા
થાણે: અંબરનાથની સ્કૂલમાં લૂંટ ચલાવવાના આરોપસર નવ આરોપી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાયાના ત્રણ દાયકા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામને મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આરોપીઓનો હજી સુધી પત્તો લાગ્યો નથી અને રેકોર્ડ પરના પુરાવા તેમના ગુનાને સાબિત કરવા માટે…
- આમચી મુંબઈ
યુપીમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 95 લાખ પડાવનારા બે ભાઇની મીરા રોડથી ધરપકડ
થાણે: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં 74 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને તેની પાસેથી 95 લાખ પડાવનારા બે ભાઇને મીરા રોડથી પકડી પાડવામાં આવ્યા હતા.આરોપીઓની ઓળખ મોહંમદ ઇકબાલ બાલાસાહેબ (47) અને શાઇન ઇકબાલ બાલાસાહેબ (41) તરીકે થઇ હતી. તેમને બાદમાં…
- આમચી મુંબઈ
1.23 કરોડનો ગુટકા પકડાયો: બે ટ્રક ડ્રાઇવરની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર બે ટ્રકમાંથી 1.23 કરોડ રૂપિયાનો ગુટકા પકડી પાડ્યો હતો અને બે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.તલાસરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત ગુટકાનો જથ્થો બે ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો અને રાજ્યના કાયદા અને ખાદ્ય…
- આમચી મુંબઈ
નાગપુર એરપોર્ટ પર પિસ્તોલ અને બે કારતૂસ સાથે પ્રવાસી પકડાયો
નાગપુર: નાગપુરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે પ્રવાસીના સામાનમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસો મળી આવી હતી.પ્રવાસીની ઓળખ અનિલ શ્રીકૃષ્ણ પોરમ તરીકે થઇ હોઇ તે રાજકીય પક્ષના આદિવાસી સેલનો અધ્યક્ષ છે અને યવતમાળનો રહેવાસી છે.અનિલ પોરાદ દિલ્હી જવા માટે શુક્રવારે રાતે…
- આમચી મુંબઈ
‘નાણાં બમણાં’ કરવાની વિધિ વખતે વકીલના 20 લાખ રૂપિયા ચોરનારા બે જણની ધરપકડ
થાણે: ‘નાણાં બમણાં’ કરવાની વિધિને નામે વકીલને રૂમમાં બંધ કરીને તેના 20 લાખ રૂપિયા લઇ ફરાર થયેલા બે જણને પોલીસે પકડી પાડી લોકઅપ ભેગા કરી દીધા હતા. આરોપીઓની ઓળખ સચિન ભરત શર્મા ઉર્ફે પ્રેમસિંહ સાધુ મહારાજ (35) અને જયદીપ દિનેશ…