- આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલા ક્લિનરના પરિવારને 22.37 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવી રહેલી કારની અડફેટમાં આવીને મૃત્યુ પામેલા બાવન વર્ષના ક્લિનરના પરિવારજનોને 22.37 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ અવલોકન કર્યું હતું કે આ અકસ્માત કારના માલિકની…
- મહારાષ્ટ્ર

શિકલગર ગૅન્ગના ચાર સભ્ય પકડાયા: ચોરીના 40 ગુના ઉકેલાયા
થાણે: થાણે જિલ્લામાં પોલીસે કુખ્યાત શિકલગર ગૅન્ગના ચાર સભ્યને પકડી પાડીને ચોરીના 40 જેટલા ગુના ઉકેલી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓ પાસેથી 39 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે કહ્યું હતું કે…
- મહારાષ્ટ્ર

પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા
થાણે: પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ માથામાં પથ્થર ફટકારી મોટા ભાઇની હત્યા કરી હતી. પનવેલમાં કરંજાદે સેક્ટર-પાંચ ખાતે ગુરુવારે સાંજે આ ઘટના બની હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) પ્રશાંત મોહિતેએ કહ્યું હતું.પોલીસના હેલ્પલાઇન નંબર 112 પર…
- આમચી મુંબઈ

ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા
પુણે: પુણેની કોર્ટે ડ્રગ પાર્ટી કેસમાં ગુરુવારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ ડો. પ્રાંજલ ખેવલકરના જામીન મંજૂર કર્યા હતા.એડિશનલ સેશન્સ જજ જે. જી. દોરલેએ સહ-આરોપી પ્રાચી ગુપ્તા અને શ્રીપાદ યાદવને પણ જામીન આપ્યા હતા, એમ બચાવપક્ષના વકીલ પુષ્કર સુર્વેએ…
- આમચી મુંબઈ

પાલઘરમાં જેએસડબ્લ્યુ સ્ટીલના પ્લાન્ટમાં લાગી આગ: જાનહાનિ નહીં
પાલઘર: પાલઘર જિલ્લામાં જેએસબી સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું.બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલી જેએસબી સ્ટીલ કંપનીના પીએલ ટીસીએમ (પિકલિંગ લાઇન એન્ડ…
- આમચી મુંબઈ

થાણે પોલીસે રાજ્યમાં પ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટિગેશન સેલ શરૂ કર્યો
થાણે: થાણે શહેર પોલીસ દ્વારા રાજ્યનો પ્રથમ સમર્પિત ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટિગેશન સેલ શરૂ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.થાણે સાયબર પોલીસ કાર્યાલયમાં બુધવારે શરૂ કરાયેલા સેલનો હેતુ ઉચાપત અને છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને લગતા કેસોની તપાસને મજબૂત બનાવવાનો છે,…
- મહારાષ્ટ્ર

પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં ખેડૂતે કરી આત્મહત્યા
બીડ: પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી-મરાઠા જાતિ માન્યતા પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં પંચાવન વર્ષના ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.બીડ જિલ્લાના મંજરસુબા ખાતેના રહેવાસી સહદેવ રસાળે આ સપ્તાહના શરૂઆતમાં મરાઠવાડા રિજનમાં પડેલા ભારે વરસાદને કારણે પોતાનો ઊભો…
- આમચી મુંબઈ

થાણે કોર્ટે વૃદ્ધની હત્યાના કેસમાં દંપતીને નિર્દોષ જાહેર કર્યું
થાણે: થાણે જિલ્લાના દીવા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધની હત્યાના કેસમાં તપાસકર્તા પક્ષના સાક્ષીદારોની જુબાની ભરોસાપાત્ર ન હોવાનું નોંધીને કોર્ટે દંપતીને નિર્દોશ જાહેર કર્યું હતું.જજ એસ.બી. અગ્રવાલે બુધવારે વ્યવસાયે પ્લમ્બર મોહંમદ ઝુબેર (29) અને તેની પત્ની રેશમા ઝુબેર (30)ને દોષમુક્ત કર્યાં…
- મહારાષ્ટ્ર

મંદિર પરિસરને અપવિત્ર કરવા બદલ યુવકની ધરપકડ
જાલના: જાલના જિલ્લાના એક ગામમાં ભગવાન શિવ મંદિરના પરિસરને અપવિત્ર કરવા બદલ 38 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ઓળખ નંદકિશોર વાડગાંવકર તરીકે થઇ હોઇ અનવા ગામમાં મંદિરની નજીક તેને ઘર બાંધવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ પરવાનગી…









