- આમચી મુંબઈ
થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો
થાણે: થાણે જિલ્લામાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ 43 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું કે આરોપી રૂપેશ મધુકર રણપિસેએ પોલીસ હેલ્પલાઇન નંબર પર રવિવારે સાંજે ચાર…
- આમચી મુંબઈ
ભિવંડીમાં નાળામાંથી મહિલાનું માથું મળ્યું: હત્યાનો ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં નાળામાંથી અજાણી મહિલાનું કપાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ભિવંડી વિસ્તારમાં ઇદગાહ રોડ પર કતલખાના નજીક નાળામાં શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ અમુક લોકોને નાળામાં પચીસથી 30 વર્ષની વયની…
- આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 20 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં એસટી બસ અને મોટરસાઇકલની ટક્કરમાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારને 20.82 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને અરજીની તારીખથી રકમ જમા…
- આમચી મુંબઈ
બૅંક સાથે 75 લાખની ઠગાઇના કેસના ફરાર આરોપીની નવ વર્ષ બાદ ધરપકડ
થાણે: બૅંક સાથે 75.37 લાખ રૂપિયાની ઠગાઇના કેસના ફરાર આરોપીને નવ વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ ગોપાલ રાધેશ્યામ નાગ (42) તરીકે થઇ હોઇ તે થાણે જિલ્લામાં નામ બદલીને રહેતો હતો.આ કેસ ડિસેમ્બર, 2012થી જૂન, 2016…
- આમચી મુંબઈ
જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ
મુંબઈ: દશ્રિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત માટે મનોજ જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની મુંબઈ પોલીસે પરવાનગી આપી હતી.શુક્રવાર સવારથી આમરણ ઉપવાસ શરૂ કરનારા જરાંગેને માત્ર એક દિવસ માટે મેદાનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.મુંબઈ હાઇ કોર્ટના…
- મહારાષ્ટ્ર
જાલનામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત: અન્ય ચાર ગુમ…
જાલના: જાલના જિલ્લામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર કૂવામાં ડૂબીને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.ભોકરદાન-જાફરાબાદ રોડ પર ગાડેગવ્હાણ ગામમાં શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.છત્રપતિ સંભાજીનગરથી જાફરાબાદ…
- આમચી મુંબઈ
મરાઠા સમુદાય માટે અનામતનો વિરોધ કરનાર વકીલના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધારાઇ
મુંબઈ: અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના આમરણ ઉપવાસનો વિરોધ કરનારા વકીલ ગુણરત્ન સદાવ્રતેના પરેલ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનની બહાર મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.જરાંગેએ શુક્રવારે સવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત મુદ્દે ઉપવાસ શરૂ કર્યા હતા. જરાંગેના…
- આમચી મુંબઈ
લોનના વિવાદમાં મિત્ર પર હુમલો કરી કિડની કાઢી લેવાની આપી ધમકી: યુવક વિરુદ્ધ ગુનો
થાણે: લોન ચૂકવવામાં નિષ્ફળ જનારા મિત્ર પર હુમલો કર્યા બાદ તેની કિડની કાઢી લેવાની ધમકી આપવા બદલ પનવેલના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.9 ઑગસ્ટે આ ઘટના બની હતી, પણ નવી મુંબઈના પનવેલમાં આકુર્લી ખાતેના રિક્ષા ડ્રાઇવરે 26 ઑગસ્ટે…
- આમચી મુંબઈ
જરાંગેનું મરાઠા આંદોલન: આઝાદ મેદાનમાં પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત
મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના અનિશ્ર્ચિત ઉપવાસને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.જરાંગેએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 29 ઑગસ્ટથી આઝાદ મેદાનમાં…