- આમચી મુંબઈ
થાણેના તળાવમાં ડૂબવાથી 10 વર્ષના બાળકનું મૃત્યુ…
થાણે: થાણેના તળાવમાં સ્વિમિંગ કરવા માટે ઊતરેલા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.થાણેના ઉપવન તળાવ ખાતે રવિવારે બપોરના 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ રાજ ભાસ્કર ચાબુકસ્વાર (10)…
- આમચી મુંબઈ
દેવનારમાં ગર્દુલ્લાઓએ ચાકુથી કરેલા હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ…
મુંબઈ: દેવનાર વિસ્તારમાં ગર્દુલ્લાઓ સામે કાર્યવાહી કરવા ગયેલા બે પોલીસ કર્મચારી પર તેમણે ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં બંને જણ ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.દેવનાર વિસ્તારમાં બે પોલીસ કોન્સ્ટેબલ ભાલેરાવ અને સૂર્યવંશી…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં અપહરણ બાદ સગીરા સાથે દુષ્કર્મ: ફરાર યુવક પાંચ મહિના બાદ પકડાયો…
થાણે: પાલઘર જિલ્લાના નાલાસોપારામાંં સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર 19 વર્ષના યુવકને પોલીસે પાંચ મહિના બાદ મુંબઈથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી.નાલાસોપારાના અલકાપુરી વિસ્તારમાંથી 10 માર્ચે આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેની સાથે…
- આમચી મુંબઈ
ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળી
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં રસ્તા પરના ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું.ભિવંડીના વણઝાર પટ્ટી નાકા ખાતે શુક્રવારે રાતના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ડોક્ટરની ઓળખ નસીમ અન્સારી તરીકે થઇ…
- આમચી મુંબઈ
મુંબઈ-ગોવા હાઇવે પર ખાનગી બસમાં લાગી આગ: ગણેશોત્સવ નિમિત્તે સિંધુદુર્ગ જઇ રહેલા 44 પ્રવાસીઓનો આબાદ બચાવ
મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે મુંબઈથી સિંધુદુર્ગ જઇ રહેલા 44 પ્રવાસીઓની બસનું મુંબઈ-ગોવા હાઇવે પર ટાયર ફાટ્યા બાદ તેમાં આગ લાગી હતી. બસ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવીને તમામ પ્રવાસીઓને તાત્કાલિક બસમાંથી ઊતરી જવાનું કહ્યું હતું. બસમાં લાગેલી આગ ડીઝલ ટેન્ક સુધી પહોંચતાં તેમાં…
- આમચી મુંબઈ
પાલઘરમાં ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ…
પાલઘર: પાલઘર જિલ્લામાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજમાં ચાર કામગારનાં મૃત્યુ થયાના બીજે દિવસે પોલીસે કંપનીના ચાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.બોઇસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફાર્મા કંપનીના ચાર વરિષ્ઠ અધિકારી સામે શુક્રવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ…
- આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 72 લાખનું વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણેમાં એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ચાર વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 33 વર્ષના યુવકના પરિવારજનોને 72.04 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ 20 ઑગસ્ટે આપેલા પોતાના આદેશમાં અકસ્માત માટે જવાબદાર પક્ષને અરજીની તારીખથી…
- મહારાષ્ટ્ર
દસમા ધોરણના વિદ્યાર્થીએ શેલ્ટર હોમમાં આત્મહત્યા કરી
થાણે: થાણેમાં દસમા ધોરણમાં ભણનારા 17 વર્ષના વિદ્યાર્થીએ શેલ્ટર હોમમાં ઝેર ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. થાણેના વર્તકનગર વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમનો તે કેદી હતો, એમ પોલીસે જણાવ્યું હતું.વર્તકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર 18 ઑગસ્ટે સાંજે ચાર વાગ્યાની આસપાસ…
- આમચી મુંબઈ
એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી: પાંચ સામે ગુનો
થાણે: થાણે જિલ્લામાં પત્નીને શિક્ષિકાની કાયમી નોકરી અપાવવાને બહાને એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તિલકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પાંચેય આરોપી મુંબઈના રહેવાસી છે,…
- આમચી મુંબઈ
મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: નકલી એમઓયુ બનાવવા બદલ કોન્ટ્રેક્ટરની ધરપકડ
મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65.54 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે પચાસ વર્ષના કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી, જેણે નકલી એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) બનાવ્યા હતા અને બોગસ બિલ સામે પાલિકા પાસેથી 29.62 લાખ…