- આમચી મુંબઈ

બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…
ભિવંડીમાં જ બનેલી ઘટના બાદ બિહાર ફરાર થવાની તૈયારીમાં રહેલો આરોપી પકડાયો થાણે: છ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ હીચકારું કૃત્ય કર્યું હતું. સાત વર્ષની બાળકીનો ભોગ લીધા…
- નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-23: મેં જ જમીનમાં મડદાં દાટ્યાં…
યોગેશ સી. પટેલ `આ મારું ઘડેલું ષડ્યંત્ર છે અને મેં જ મડદાં જમીનમાં દાટ્યાં છે, એવું પોલીસ માને છે… એક આરોપીની જેમ ગોહિલે મને પ્રશ્નો પૂછ્યા!’ બેચેન ડૉ. મૃત્યુંજય હિરેમઠ બન્ને હાથ ગાલ પર મૂકી ચિંતામાં બેઠા હતા. આરેની સ્થિતિ…
- આમચી મુંબઈ

ચેક બાઉન્સના કેસમાં ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધના સમન્સ કોર્ટે રદ કર્યા
મુંબઈ: 2019ના ચેક બાઉન્સના કેસમાં સેશન્સ કોર્ટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ મૅજિસ્ટ્રેટે જારી કરેલા સમન્સને રદ કર્યા હતા અને નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે આદેશ આપતાં પૂર્વે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) હેઠળ ફરજિયાત તપાસ હાથ ધરી નહોતી. એડિશનલ…
- મહારાષ્ટ્ર

ચાર મહિનાના પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાવી પિતાનો આપઘાત
બીડ: ઘરેલુ વિવાદને પગલે ચાર મહિનાના માસૂમ પુત્રને પાણી ભરેલા ડ્રમમાં ડુબાડીને મારી નાખ્યા પછી પિતાએ પણ આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ ગવરાઈ તહેસીલના રામનગર વિસ્તારમાં બની હતી.…
- મહારાષ્ટ્ર

આદિવાસી સગીરાનાં લગ્ન: પાંચ સામે ગુનો…
પાલઘર: પાલઘર જિલ્લાના વાડા ખાતે આદિવાસી સગીરાનાં લગ્ન કરાવવા પ્રકરણે પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કાતકરી આદિવાસી સમુદાયની 16 વર્ષની સગીરાની ફરિયાદને આધારે વાડા પોલીસે આ ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં સગીરાના પતિ, કાકા,કાકી અને એક એજન્ટનો સમાવેશ થાય…
- આમચી મુંબઈ

ફાટી ગયેલા દસ્તાવેજોને કારણે 32 વર્ષ જૂના હત્યા કેસમાં પાંચ આરોપી નિર્દોષ…
થાણે: કેસ સંબંધી દસ્તાવેજો ગુમ છે અથવા તો ફાટી ગયેલી અવસ્થામાં છે અને તપાસકર્તા પક્ષ વિશ્વશનીય સાક્ષીઓ રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો હોવાનું નોંધીને કલ્યાણ સેશન્સ કોર્ટે પાંચ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. એડિશનલ સેશન્સ જજ પી. એફ. સૈયદે આપેલા…
- નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-22: રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી
યોગેશ સી પટેલ ‘હજુ કેટલી લાશો જમીનમાંથી ખોદી કાઢવાની છે?’ ડીસીપી સુનીલ જોશી ઉશ્કેરાટમાં હતા. ગોહિલના સૂચનથી જમીનમાંથી શબ શોધવાની મંજૂરી આપી તો દીધી, પણ હવે લાશોનો ઢગલો થવાને કારણે ઊમટેલા ઘેરા પ્રત્યાઘાતોથી ડીસીપી દબાણ હેઠળ આવી ગયા હતા. ‘સર……
- આમચી મુંબઈ

મીરા રોડની સોસાયટીમાં ગરબા વખતે ઈંડાં ફેંકાતાં વાતાવરણ તંગ…
થાણે: મીરા રોડની હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડમાં ગરબા રમાતા હતા ત્યારે બિલ્ડીંગના એક રહેવાસી દ્વારા ઈંડાં ફેંકવામાં આવતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. રહેવાસીઓમાં ફેલાયેલા આક્રોશને જોતાં પોલીસે સોસાયટીમાં સુરક્ષા ગોઠવી દીધી હતી અને શકમંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.કાશીગાંવ પોલીસના જણાવ્યા…
- નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-20 : આરેના જંગલમાં જઈને ભૂતાવળ સાથે ફરતા રહો… પહેલાં લાશ શોધો ને પછી એ વ્યક્તિને લાશ કોણે બનાવી એને શોધો!
યોગેશ સી પટેલ ‘બ્રેકિંગ ન્યૂઝ… આરેના જંગલમાં હજુ પણ લાશ દટાયેલી હોવાની પોલીસને શંકા… આજે ફરી લાશ શોધવાની પ્રક્રિયા હાથ ધરાશે… દર્શકો, યાદ રહે… ગઈ કાલે બે શબ અહીંથી મળ્યાં હતાં… હવે ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરીનો મામલો પણ સામે આવ્યો છે……








