- મહારાષ્ટ્ર
માલેગાંવ બ્લાસ્ટ કેસ: દોષમુક્તિના આદેશ સામે કોઈ પણ આવીને અપીલ ન કરી શકે: કોર્ટ
મુંબઈ: માલેગાંવના 2008ના બ્લાસ્ટ કેસમાં દોષમુક્ત આરોપીઓ સામે અપીલ કરવા માટે કોઈ પણ આવે તો તેના માટે કોર્ટના દરવાજા ખુલ્લા નથી, એવું કહીને બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ખટલા દરમિયાન મૃતકોના પરિવારના સભ્યોની સાક્ષી તરીકે ઊલટતપાસ થઈ હતી કે કેમ તે…
- આમચી મુંબઈ
ટ્રેનના અને પ્લૅટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાયેલા પ્રવાસીને બચાવાયો
અકોલા: અકોલામાં ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી ગયેલો પ્રવાસી ફૂટબૉર્ડ અને પ્લૅટફોર્મના ગેપ વચ્ચે ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઈ હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સાંજે 4.20 વાગ્યે મૂર્તિજાપુર રેલવે સ્ટેશન પર બની હતી. મુસ્તાક ખાન મોઈન…
- નવલકથા
પ્લોટ 16 -પ્રકરણ-7: લલચામણા લાવણ્યની ‘આકૃતિ’ સામે હોય ત્યારે…
યોગેશ સી. પટેલ ડૉરબેલ વાગી એટલે ડૉ. વિશ્વાસ ભંડારી ઝાટકા સાથે સોફામાંથી ઊભા થયા અને ચીલઝડપે દરવાજા પાસે પહોંચ્યા. જાણે લાંબા સમયથી તે આ ક્ષણની રાહ જોતા હતા. બીજી વાર ડૉરબેલ વાગે તે પહેલાં તો ડૉ. ભંડારીએ દરવાજો ખોલી નાખ્યો.…
- આમચી મુંબઈ
સમાન ટૂંકા નામનો દુરુપયોગ કરી મિલકત વેચવાનો પ્રયાસ: ગુજરાતના ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમાન ટૂંકા નામનો લાભ ઉઠાવી મૃત્યુ પામેલા ગુજરાતી વ્યાવસાયિકના નામની મીરા રોડમાં આવેલી 20 એકર જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરીને કથિત રીતે વેચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ગુજરાતના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.કાશીમીરા પોલીસે પકડી પાડેલા આરોપીઓની…
- આમચી મુંબઈ
અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારને 62.19 લાખનું વળતર
થાણે: કલ્યાણ નજીક ટૅન્કરની ટક્કરમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારને 62.19 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ ટૅન્કર માલિક અને ધ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીને સાથે અને વ્યક્તિગત રીતે પિટિશનની તારીખથી…
- નવલકથા
પ્લોટ 16 -પ્રકરણ-6: જંગલમાં બ્લૅક મૅજિક કે માનવભક્ષીનો વસવાટ?
યોગેશ સી પટેલ આરે પોલીસ સ્ટેશનની કૅબિનમાં બેસીને ગોહિલ ઊંડા વિચારમાં પડ્યો હતો. પહેલા માળે આવેલી કામચલાઉ કૅબિનમાં ઍરકન્ડિશનર ન હોવાથી ગરમી લાગતી હતી. વારેઘડીએ તે કપાળ-ચહેરા પરનો પરસેવો લૂંછતો હતો અને એવી જ સ્થિતિ ગોહિલની સામે બેસેલી તેની ટીમની…
- આમચી મુંબઈ
ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા લાંચ માગનારા ત્રણ સરકારી કર્મચારી પકડાયા
થાણે: ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા 16,500 રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ઓડિટ સાથે સંકળાયેલી રત્નાગિરિની સ્થાનિક કચેરીના ત્રણ કર્મચારીની ધરપકડ કરી હતી. ફરિયાદને આધારે એસીબીએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારવા બદલ આસિસ્ટન્ટ ડિરેક્ટર શરદ રઘુનાથ…
- આમચી મુંબઈ
ટેકરી પર લઈ જઈ બાળકી પર જાતીય હુમલો: આરોપીને 10 વર્ષની સખત કેદ
થાણે: ઘર નજીકની ટેકરી પર લઈ ગયા પછી 11 વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવાના 2018ના કેસમાં થાણે સેશન્સ કોર્ટે યુવાનને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. એડિશનલ સેશન્સ જજ ડી. એસ. દેશમુખે શુક્રવારે સંતોષ ભીમરાવ વાનખેડે (32)ને પ્રોટેક્શન…
- નવલકથા
પ્લોટ 16 -પ્રકરણ-5: હાર્ટ કોણે કાઢી લીધું?
યોગેશ સી પટેલ `હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી મળેલા છોકરીના શબનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે… તપાસ માટે એસઆઈટી નીમવામાં આવી, પણ હજુ તેમના હાથ ખાલી… અધિકારીઓ મીડિયા સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે… એમની આ ચુપકીદી નિષ્ફળતા દર્શાવે છે…’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરે…
- નવલકથા
પ્લોટ-16 -પ્રકરણ-4: બૉડી સીવવા પાછળ કારણ શું?
યોગેશ સી પટેલ ડીસીપી સુનીલ જોશીના આદેશથી ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે તપાસનાં સૂત્રો સંભાળી લીધાં હતાં. ગોહિલના નેતૃત્વ હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)માં તેના અંધેરી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂર પ્રમાણે આરે પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ સમાવી લેવાની સૂચના ડીસીપીએ આપી…