- મહારાષ્ટ્ર

આદિવાસી સગીરાનાં લગ્ન: પાંચ સામે ગુનો…
પાલઘર: પાલઘર જિલ્લાના વાડા ખાતે આદિવાસી સગીરાનાં લગ્ન કરાવવા પ્રકરણે પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કાતકરી આદિવાસી સમુદાયની 16 વર્ષની સગીરાની ફરિયાદને આધારે વાડા પોલીસે આ ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં સગીરાના પતિ, કાકા,કાકી અને એક એજન્ટનો સમાવેશ થાય…
- આમચી મુંબઈ

ફાટી ગયેલા દસ્તાવેજોને કારણે 32 વર્ષ જૂના હત્યા કેસમાં પાંચ આરોપી નિર્દોષ…
થાણે: કેસ સંબંધી દસ્તાવેજો ગુમ છે અથવા તો ફાટી ગયેલી અવસ્થામાં છે અને તપાસકર્તા પક્ષ વિશ્વશનીય સાક્ષીઓ રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો હોવાનું નોંધીને કલ્યાણ સેશન્સ કોર્ટે પાંચ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. એડિશનલ સેશન્સ જજ પી. એફ. સૈયદે આપેલા…
- નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-22: રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી
યોગેશ સી પટેલ ‘હજુ કેટલી લાશો જમીનમાંથી ખોદી કાઢવાની છે?’ ડીસીપી સુનીલ જોશી ઉશ્કેરાટમાં હતા. ગોહિલના સૂચનથી જમીનમાંથી શબ શોધવાની મંજૂરી આપી તો દીધી, પણ હવે લાશોનો ઢગલો થવાને કારણે ઊમટેલા ઘેરા પ્રત્યાઘાતોથી ડીસીપી દબાણ હેઠળ આવી ગયા હતા. ‘સર……
- આમચી મુંબઈ

મીરા રોડની સોસાયટીમાં ગરબા વખતે ઈંડાં ફેંકાતાં વાતાવરણ તંગ…
થાણે: મીરા રોડની હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડમાં ગરબા રમાતા હતા ત્યારે બિલ્ડીંગના એક રહેવાસી દ્વારા ઈંડાં ફેંકવામાં આવતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. રહેવાસીઓમાં ફેલાયેલા આક્રોશને જોતાં પોલીસે સોસાયટીમાં સુરક્ષા ગોઠવી દીધી હતી અને શકમંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.કાશીગાંવ પોલીસના જણાવ્યા…
- નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-20 : આરેના જંગલમાં જઈને ભૂતાવળ સાથે ફરતા રહો… પહેલાં લાશ શોધો ને પછી એ વ્યક્તિને લાશ કોણે બનાવી એને શોધો!
યોગેશ સી પટેલ ‘બ્રેકિંગ ન્યૂઝ… આરેના જંગલમાં હજુ પણ લાશ દટાયેલી હોવાની પોલીસને શંકા… આજે ફરી લાશ શોધવાની પ્રક્રિયા હાથ ધરાશે… દર્શકો, યાદ રહે… ગઈ કાલે બે શબ અહીંથી મળ્યાં હતાં… હવે ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરીનો મામલો પણ સામે આવ્યો છે……
- આમચી મુંબઈ

કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાએ દમ તોડ્યો: મૃત્યુઆંક છ થયો
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ગયા અઠવાડિયે ગેસ લીકેજને કારણે સિલિન્ડર ફાટ્યા બાદ લાગેલી આગની દુર્ઘટનામાં દાઝી ગયેલી વધુ બે મહિલાનાં મંગળવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થતાં મૃત્યુઆંક છ થયો છે. કાંદિવલી અગ્નિકાંડમાં જાનકી ગુપ્તા (39) 70 ટકા અને દુર્ગાવતી ગુપ્તા (30)…
- આમચી મુંબઈ

કુર્લા બસ અકસ્માત: ખાનગી કંપનીના બે વરિષ્ઠ અધિકારી સામેનો કેસ પડતો મુકાયો
મુંબઈ: કુર્લામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં બનેલી બસ અકસ્માતમાં નવ જણે જીવ ગુમાવ્યાની ઘટનામાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસોનું સંચાલન કરનારી ખાનગી કંપની સાથે સંકળાયેલા બે વરિષ્ઠ અધિકારીઓ સામેનો કેસ કોર્ટે પડતો મૂક્યો હતો.એડિશનલ સેશન્સ જજ અવિનાશ કુલકર્ણીએ સોમવારે ઈવે ટ્રાન્સ પ્રાઈવેટ લિમિટેડના…
- આમચી મુંબઈ

ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપી નવી દિલ્હીમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂ પીતી વખતે થયેલી ઉગ્ર બોલાચાલી પછી ગોળીબાર કરી મિત્રની હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં ફરાર આરોપીને નવી દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ નિહાઝ ઉર્ફે ગુડ્ડુ શેખ તરીકે થઈ હતી. આરોપીને…
- આમચી મુંબઈ

ડોમ્બિવલીમાં સર્પદંશથી માસી-ભાણેજે જીવ ગુમાવ્યા…
સાડાચાર વર્ષની બાળકી અચાનક ઊંઘમાંથી જાગીને રડવા લાગી ત્યારે માસીએ ધ્યાન આપ્યું: અમુક મિનિટો પછી સાપ માસીને પણ કરડ્યો થાણે: ડોમ્બિવલીમાં બનેલી આંચકાજનક ઘટનામાં ઘરમાં સાથે સૂતેલી માસી-ભાણેજે સર્પદંશને કારણે જીવ ગુમાવ્યા હતા. સાડાચાર વર્ષની બાળકી અચાનક ઊંઘમાંથી જાગીને રડવા…









