- આમચી મુંબઈ
કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની લાંચ લેવા બદલ ધરપકડ…
મુંબઈ: મુંબઈના સહાર ઍરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટની સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. ક્ધસાઈન્મેન્ટ ક્લીયર કરવા માટે એજન્ટ પાસેથી 10.20 લાખ રૂપિયા સ્વીકારનારા સુપરિન્ટેન્ડેન્ટને સીબીઆઈએ રંગેહાથ પકડી પાડ્યા હતા.કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટ કૃષ્ણ કુમાર…
- આમચી મુંબઈ
કશેળી ખાડી પરના બ્રિજ પરથી પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો
થાણે: કશેળી ખાડી પરના બ્રિજ પરથી 53 વર્ષના પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પોલીસે ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…
- આમચી મુંબઈ
‘વિદેશ મંત્રાલય’ના કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશ મંત્રાલય લખેલા અને અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અંદાજે 14.73 કરોડ રૂપિયાનો જપ્ત કર્યો હતો. આરોપીએ તેની પાસેનું પાર્સલ ‘ગુપ્ત અને રાજદ્વારી’ હોવાનું દર્શાવ્યું હતું અને તેની બૅગમાંથી યુનાઈટેડ નૅશન્સ ઑફિસ…
- મહારાષ્ટ્ર
બનાવટી નોટો છાપનારું કારખાનું પકડાયું:ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ…
છત્રપતિ સંભાજીનગર: અહિલ્યાનગર જિલ્લાની પોલીસે ઑપરેશન હાથ ધરી બનાવટી નોટો છાપનારા કારખાના પર કાર્યવાહી કરી હતી. ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ કરી પોલીસે 59.50 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ બે આરોપીને અહિલ્યાનગર, જ્યારે બાકીનાને બીડ…
- આમચી મુંબઈ
ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત માતાએ છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત જનેતા જ જમ બની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નબળી આર્થિક સ્થિતિ અને પોતાની બીમારી પુત્રને પણ લાગુ પડતાં હતાશ માતાએ ઘોડિયામાં સૂતેલા છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું હતું. પોલીસે હત્યાનો ગુનો…
- આમચી મુંબઈ
ફ્રોડનો એસઆઈપી: 28 દિવસ, 63 લાખ કૉલ અને 86,910 લોકોની છેતરપિંડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેશન ઈનિશિયેશન પ્રોટોકૉલ (એસઆઈપી) સિસ્ટમનો ઉપયોગ કરીને વિદેશમાં બેઠાં બેઠાં ભારતીય નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી રાયગડ પોલીસે 11 આરોપીની ધરપકડ કરી હતી. ઉચ્ચ શિક્ષિતો દ્વારા ચલાવવામાં આવતા આ રૅકેટમાં સામેલ વિવિધ રાજ્યોના આરોપીઓનાં…
- મહારાષ્ટ્ર
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવતી કાલે આવે એવી શક્યતા
મુંબઈ: રાજ્યના સંવેદનશીલ શહેર ગણાતા માલેગાંવમાં છ વ્યક્તિનો ભોગ લેનારા અને 100થી વધુને જખમી કરનારા બ્લાસ્ટના કેસમાં 17 વર્ષ બાદ ગુરુવારે વિશેષ એનઆઈએ કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા છે.આ કેસમાં ભાજપનાં નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ…