- આમચી મુંબઈ
દુર્ગા માતાની મૂર્તિ ‘ખંડિત’ થતાં બે જૂથ વચ્ચે અથડામણ: સાતની ધરપકડ
મુંબઈ: માનખુર્દમાં સાંકડી ગલીમાંથી પસાર થતી વખતે માતા દુર્ગાની પ્રતિમા કથિત રીતે ખંડિત થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના યુવાનો વચ્ચે અથડામણ થતાં સમગ્ર પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ સાત…
- નવલકથા
પ્લોટ-16 – પ્રકરણ-12 શિકારીનો શિકાર કરવાની યોજના…
યોગેશ સી પટેલ ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! જનતાએ જરાય ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. મુંબઈમાં ‘સબ સલામત’ જેવું છે.’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ઉત્સાહથી ન્યૂઝ ચૅનલોનાં માઈક સામે બોલતા હતા. જાંભુળકરની પત્રકાર પરિષદમાં ચૅનલ અને અખબારના પ્રતિનિધિઓની પાંખી હાજરી…
- આમચી મુંબઈ
પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર
થાણે: બાઈક અકસ્માતમાં 2021માં જીવ ગુમાવનારી મહિલાના પતિ અને પુત્રને 26.25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણે જિલ્લાના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો. જજ આર. વી. મોહિતેએ શુક્રવારે ઈન્સ્યુરન્સ કંપની અને અકસ્માતમાં સંડોવાયેલી કારના માલિકને સંયુક્ત રીતે પિટિશન કરવામાં…
- આમચી મુંબઈ
પાલઘરના ફાર્મહાઉસમાંથી 12 કરોડનું રક્તચંદન જપ્ત
પાલઘર: વન વિભાગે પાલઘરના એક હાર્મહાઉસમાં કાર્યવાહી કરી અંદાજે 12 કરોડ રૂપિયાનું રક્તચંદન જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ રક્તચંદન દક્ષિણનાં રાજ્યોમાંથી તસ્કરી દ્વારા મહારાર્ષ્ટમાં લાવ્યું હોવાનું જણાયું હતું.આધારભૂત માહિતીને આધારે વન વિભાગના અધિકારીઓએ ગુરુવારની રાતે પાલઘર તાલુકાના દહિસર જંગલ…
- નવલકથા
પ્લોટ 16- પ્રકરણ-11: અહીં રાતના સમયે પોલીસ પણ ડરે છે!
યોગેસ સી. પટેલ પોલીસને કોઈ પણ નિવેદન આપતી વખતે બે વાર વિચાર કરવો. હૉસ્પિટલની કામગીરી કે પેશન્ટ્સની કોઈ પણ માહિતી શૅર કરતાં પહેલાં મને પૂછવું.’ ડૉ. મૃત્યુંજય હિરેમઠ તેમની ટીમને સૂચના આપતા હતા.હું ત્રણ દિવસ રજા પર જાઉં છું. ત્યાં…
- આમચી મુંબઈ
બૅન્ગકોકથી મોટા પ્રમાણમાં ગાંજાની તસ્કરી: 34.70 કરોડના ગાંજા સાથે સાતની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅન્ગકોકથી હાઈડ્રોપોનિક ગાંજાની મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવી રહી હોવાનું કસ્ટમ્સના અધિકારીઓએ કરેલી કાર્યવાહી પરથી સામે આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં બૅન્ગકોકથી આવેલા ગુજરાતના વાપીમાં રહેતા યુવાન સહિત સાત પ્રવાસીની ઍરપોર્ટ પર ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે…
- આમચી મુંબઈ
30.73 લાખની વીજચોરી: 66 જણ વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 30.73 લાખ રૂપિયાની વીજચોરી મામલે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) દ્વારા 66 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હોવાનું વીજ કંપનીના વરિષ્ઠ અધિકારીએ શુક્રવારેજણાવ્યું હતું. એમએસઈડીસીએલ દ્વારા ટિટવાલા, ઈન્દિરા નગર, ગણેશ વાડી અને બલ્લાની વિસ્તારમાં…
- આમચી મુંબઈ
કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો: એકનું મોત, ચાર જખમી
પાલઘર: કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો થતાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર જણ જખમી થયા હોવાની ઘટના પાલઘરમાં બની હતી. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ લિંબાની સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં…
- નવલકથા
પ્લોટ-16 – પ્રકરણ-10 જંગલમાં હાર્ટ અટેક આવવા જેવું શું છે?
પ્લોટ-16 – પ્રકરણ-10 યોગેશ સી પટેલ આરે પોલીસ સ્ટેશનથી વીસેક ડગલાં આગળ ઓ. પી. ગાર્ડનની સામેના સ્ટૉલ પાસે બાઈક પાર્ક કરીને સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર સિગારેટ ફૂંકવા ઊભો હતો. તેના એક હાથમાં સિગારેટ તો બીજામાં સીલબંધ કવર હતું. સિગારેટનો ઊંડો કશ…
- આમચી મુંબઈ
શહાપુરમાં દૂષિત પાણી પીવાથી 16 લોકો પડ્યા બીમાર
થાણે: થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં દૂષિત પાણી પીવાથી 16 રહેવાસી બીમાર પડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પેંઢારી ખાતેના ચક્કીચા પાડા વિસ્તારના અનેક રહેવાસીઓએ પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટીની ફરિયાદ કરી હતી, એમ પિવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી રમેશ જાધવે…