- ગાંધીનગર
છેલ્લા એક વર્ષમાં ગીરમાં 166 સિંહોના મૃત્યુ! પણ કારણ શું? સરકારનો વિધાનસભામાં સ્વીકાર
ગાંધીનગર: સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં વસતા એશિયાટિક સિંહોના થઈ રહેલા મૃત્યુનો મામલો ખૂબ જ સંવેદનશીલ છે. એશિયાઈ સિંહોના અકાળે થઈ રહેલા મૃત્યુના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ અનેક રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોના…
- જામનગર
રિલાયન્સના ‘વંતારા’ની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટે SITની રચના કરી, આ મામલે તપાસ કરશે
જામનગર: રિલાયન્સ ફાઉન્ડેશને જામનગરમાં વંતારા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (Vantara Greens Zoological Rescue and Rehabilitation Centre) બનાવ્યું છે, જેમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલા સંખ્યાબંધ પ્રાણીઓને આશ્રય આપવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.…
- મનોરંજન
Big Boss 19: અનુપમાના અનુજ સહિત આ સેલિબ્રિટીના નામ થયા ફાયનલ
સલમાન ખાનના એંકરિંગને લીધે ટૉપ ચાર્ટમાં પહોંચતા બિગ બૉસ રિયાલિટી શૉની નવી સિઝનની જાહેરાત થઈ ચૂકી છે. 24મી ઑગસ્ટે બિગ બૉસ સિઝન 19નું પ્રિમિયર થવાનું છે. આ શૉમાં બિગ બૉસના ઘરમાં રહેનારા તોફાની મહેમાનોની યાદી બહાર આવી છે, જેમાં ઘણા…
- રાજકોટ
રક્ષાબંધનના દિવસે રાજકોટમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બિલ્ડર અને સમાજના આગેવાનોએ પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું
રાજકોટ: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક નેપાળી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના કિસ્સાથી ખળભળાટ મચી ગયો હતો. ત્યારે બાળકીના પિતા દ્વારા આ મામલે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 65 (2), 137(2),…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની એર સ્ટ્રાઈકથી ગાઝામાં 5 પત્રકારોના મોત, ઇઝરાયલ પર લાગ્યા ગંભીર આરોપ
દોહા: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝ (IDF) છેલ્લા 22 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને પેલેસ્ટીનિયન નાગરિકોનો નરસંહાર કરી રહ્યું છે, અત્યાર સુધીમાં 63,000 નાગરિકોની હત્યા કરવામાં આવી છે અને ઇઝરાયલની ઘેરાબંધીને કારણે લાખો લોકો દવા અને ભોજનના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા…
- ઈન્ટરવલ
ટૂંકુ ને ટચ : વજન ઘટાડવું હવે બનશે સરળ…
નિધિ ભટ્ટ સ્વાદનો ભોગ આપ્યા વિના વજન ઘટાડી શકાય છે. આ 6 સરળ અને સ્વાદિષ્ટ ડિનરની વાનગીઓ અપનાવો, જે તમારા આહારને સ્વસ્થ અને રસપ્રદ બનાવશે. શું તમને પણ લાગે છે કે વજન ઘટાડવા માટે તમારે સ્વાદનો ભોગ આપવો પડશે? તો…
- નેશનલ
ફરજ પર આવતા-જતા જો કર્મચારીનું અકસ્માતે મોત થાય તો પણ મળશે વળતરઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: મંગળવારે એક મહત્વપુર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કર્મચારી વળતર અધિનિયમ, 1923ની કમલ-3ની જોગવાઈ ‘રોજગાર દરમિયાન અને તેના કારણે થતાં અકસ્માતો’માં નિવાસસ્થાન અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી કરતી વખતે થતાં અકસ્માતોનો પણ સમાવેશ થશે. એટલે કે, ફરજ પર…
- ભુજ
કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ
ભુજઃ લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા રૂપકડાં ઘોરાડ પક્ષીની (The Great Indian Bustard) વસાહતોમાંથી સોલાર અને પવનચક્કીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવા સામે દેશની સુપ્રીમ કૉર્ટમાં હાલ ચાલી રહેલા કેસમાં મહત્વપૂર્ણ અપડેટ આવી છે, જેમાં પંથકના વિકાસની સાથે લુપ્ત…
- નેશનલ
બાગમતી એક્સપ્રેસ દુર્ઘટના: ‘તોડફોડ’ પાછળનું રહસ્ય ખુલ્યું, લોકો પાયલટ બન્યા હીરો!
નવી દિલ્હી: રેલવે સેફ્ટી કમિશનરે જણાવ્યું છે કે ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ના દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝનના કવારાઈપેટ્ટાઈ સ્ટેશન પર મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસનો અકસ્માત ‘તોડફોડ’નું પરિણામ હતું, બદમાશોએ ટ્રેક ઇન્ટરલોકિંગ સિસ્ટમના ઘટકો બળજબરીથી દૂર કર્યા હતા. સધર્ન સર્કલના સીઆરએસ, એ.એમ. ચૌધરીએ જણાવ્યું…