- Uncategorized

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલું ANFO (એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ) શું છે?
નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનની બહાર થયેલા બ્લાસ્ટમાં ગઈકાલે મોટી જાનહાનિ થઈ હતી. આ વિસ્ફોટને તપાસ એજન્સીએ આત્મઘાતી આતંકી હુમલો હોવાની શંકા વ્યક્ત કરી છે ત્યારે બીજી બાજુ ફોરેન્સિક ટીમ અને રાષ્ટ્રીય એજન્સી પણ ઘટનાસ્થળેથી વિસ્ફોટના…
- Uncategorized

દિલ્હીમાં બ્લાસ્ટથી ગભરાયું ઈસ્લામાબાદ! પાકિસ્તાને જારી કર્યું NOTAM, ત્રણેય સેના એલર્ટ
ઈસ્લામાબાદઃ ભારતમાં નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક વાહન વિસ્ફોટથી દેશભરમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા, જેની તપાસ હજુ ચાલુ છે. પોલીસે કહ્યું કે તપાસ પૂરી થયા…
- ધર્મતેજ

માનસ મંથનઃ અધ્યાત્મ જગતના ઇન્ટરવ્યૂમાં તો એક જ પ્રશ્ન પુછાય, શું તમે પ્રેમ કરો છો?
મોરારિબાપુ કહે છે કે એક ખ્રિસ્તી બાળક રવિવારે ચર્ચમાં ગયો. પાદરી દરેક રવિવારે ત્યાં પ્રવચન કરતો હતો. પ્રાર્થના શરૂ થઈ, તો હોલ આખો ભરેલો હતો. પણ ધર્મગુરુ જે હતા, એની દૃષ્ટિ કેવળ બાળક પર હતી. કારણ એ પ્રાર્થનામાં એટલું ડૂબી…
- અમદાવાદ

નવી બાલવાટિકાની એક મહિનામાં બે લાખ લોકોએ લીધી મુલાકાત, મનપાએ કરી કમાણી
અમદાવાદઃ કાંકરિયા તળાવ ખાતે રિનોવેટ થયેલી બાલવાટિકા ફન કાર્નિવલ બાળકો અને તેમની સાથે માતા-પિતાને આકર્ષવામાં સફળ થયું છે. ફક્ત ઓક્ટોબરમાં જ લગભગ 2.75 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક પણ થઈ હતી.વર્ષો જૂનો કાંકરિયાની ઓળખસમો બાલવાટિકા ચિલ્ડ્રન્સ…
- અમદાવાદ

જોરાવરસિંહ જાદવનું પ્રદાન: 100થી વધુ પુસ્તકો લખ્યા, લોક કલાકારોને વિશ્વ મંચ પર મૂક્યા
અમદાવાદ: ગુજરાતના લોકકલા ક્ષેત્રે ‘સામા પ્રવાહે તરવા’નું પરાક્રમ કરનાર અને અનેક લોકકલાકારોના તારણહાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે 7મી નવેમ્બર, 2025, શુક્રવાર સવારે 5:00 વાગ્યે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતના લોકસાહિત્ય અને સાંસ્કૃતિક…
- Uncategorized

રોકાણકારો માટે મોટી અપડેટ: ટાટા મોટર્સના શેર શેરબજારમાં આ નામ સાથે દેખાયા
મુંબઈ: ગત વર્ષે ટાટા ગ્રુપે તેના પેસેન્જર અને કોમર્શિયલ વેહિકલ બિઝનેસને અલગ કરવાની જાહેરાત કરી હતી. આ મહીને ડિમર્જર થયા બાદ શેરબજાર પર ટાટા મોટર્સના શેરનું નામ સત્તાવાર રીતે બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) કરવામાં આવ્યું છે. સ્ટોક એક્સચેન્જ…
- Uncategorized

નડિયાદમાં જેસલમેર જેવી દુર્ઘટના, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા
રાજસ્થાનના જેસલમેરમાં બસમાં આગ લાગવાની દુઃખદ ઘટનાના 24 કલાક પૂરા નથી થાય ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ ઘટના બની. મંગળવારે (14 ઓક્ટોબર) જેસલમેરમાં બસમાં આગથી 20થી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ નડિયાદમાં ડ્રાઇવરની તત્પરતાને કારણે કોઈ જાનહાનિ થઈ…
- Uncategorized

ગુજરાતની મહિલા પાસેથી સાયબર ફ્રોડ દ્વારા રૂ. 11 કરોડ પડાવી લેનારા ઝડપાયા
અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના વધતા કેસ ચિંતા જગાવનારા છે ત્યારે રૂ. 11.42 કરોડના ફ્રોડ કરનારા પકડાતા જેમના પૈસા ગયા છે તેમના મનમાં પણ આશા જાગી છે. આ ડિજિટલ ફ્રોડ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ હતી અને તેમને ચાર દિવસની રિમાન્ડ…
- Uncategorized

ગુજરાતના વેપારીઓ પાસેથી હળદર ખરીદી 194 કરોડનો ચૂનો લગાડી દીધો, જાણો શું છે સ્કેમ
રાજકોટ: ટૂંક સમયમાં અને સામાન્ય કરતાં ઘણું ઊંચું વળતર મેળવવાની લાલચ ભારે પડે છે અને આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટના વેપારી સાથે બન્યો હતો. જેમાં મહારાષ્ટ્ર સ્થિત એક કંપનીએ ઊંચા વળતરની આશા…









