- આમચી મુંબઈ

શું એકનાથ શિંદેએ ખરેખર અમિત શાહને ફરિયાદ કરી હતી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ અને શિવસેના (શિંદે) વચ્ચે થોડું અંતર સર્જાયું છે. ત્યારબાદ, એવી ચર્ચા ચાલી રહી હતી કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગૃહ પ્રધાન અમિત…
- આમચી મુંબઈ

નવાબ મલિકના નેતૃત્વ હેઠળ પાલિકાની ચૂંટણીઓમાં ભાજપ એનસીપી સાથે જોડાણ કરશે નહીં: ભાજપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે આગામી પાલિકાની ચૂંટણીઓમાં ભાજપ નવાબ મલિકના નેતૃત્વ હેઠળ એનસીપી સાથે કોઈ જોડાણ કરશે નહીં અને મની લોન્ડરિંગ કેસના આરોપી ભૂતપૂર્વ પ્રધાનને સમર્થન આપશે નહીં. મુંબઈમાં પત્રકારો…
- આમચી મુંબઈ

મહાયુતિનો ઉકળી રહેલા ચરુનો વિસ્ફોટ થશે કે ઠંડું પાણી પડશે?
બિહારના શપથ ગ્રહણમાં ત્રણેય હાજર રહે ત્યારે શું થાય તેના પર બધાની નજરવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની ગરમી વચ્ચે તાપમાન અચાનક વધી ગયું હતું અને મંગળવારના ઘટનાક્રમથી વ્યથિત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક દિલ્હી જવા…
- નેશનલ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા વિલંબિત કરવા વિચાર કરો: સુપ્રીમ કોર્ટ…
નવી દિલ્હી: જ્યાં સુધી 27 ટકા ઓબીસી અનામત અંગેનો ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ઉમેદવારીની પ્રક્રિયાને વિલંબિત કરવાનું વિચારવા જણાવ્યું હતું. જસ્ટિસ સૂર્ય કાંત, ઉજ્જલ ભુયાણ અને એન. કોટિસ્વર સિંહની…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રનો દોષી ઠેરવવાનો દર 53 ટકા થયો છે, તે 90 ટકા સુધી જઈ શકે છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુનેગારોને દોષી ઠેરવવાનો દર 2013માં નવ ટકા હતો તે હવે વધીને ત્રેપન ટકા થયો છે અને નવા ફોજદારી કાયદાઓ હેઠળ તે વધીને 90 ટકા સુધી પહોંચી શકે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. એક…
- આમચી મુંબઈ

એટલે જ મેં રાજ ઠાકરેને છોડી દીધા: ભાજપમાં જોડાયા બાદ રમેશ પરદેશીનું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મુળશી પેટર્ન’ ફિલ્મના પિંટ્યા ભાઈ એટલે કે અભિનેતા રમેશ પરદેશી મનસે વડા રાજ ઠાકરેને છોડીને ભાજપમાં જોડાયા છે. રમેશ પરદેશી ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને ભાજપના નેતા અને પ્રધાન ચંદ્રકાંત પાટીલ, કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોળની…
- આમચી મુંબઈ

પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી…
પોલીસ ડાયરીમાં રહેલી એન્ટ્રી વાંચીને અંજલી દમણિયાના ગંભીર આરોપો સૂર્યકાંત યેવલેની ધરપકડ કરો, પૂરું સત્ય બહાર આવશે એવો દાવો કર્યો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેના મુંઢવાના જમીન સોદા અંગે વિવાદમાં સપડાયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારને કોઈ ક્લિન ચીટ…
- આમચી મુંબઈ

બીએમસીની ચૂંટણી પર વર્ષા ગાયકવાડ અને શરદ પવારની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને આગામી દિવસોમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીમાં એકલેપંડે ઝંપલાવવાની જાહેરાત કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ બધા વચ્ચે હવે આવી જાહેરાત કરનારા મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા…
- આમચી મુંબઈ

ભાજપને હવે શિંદેની જરૂર નથી: એનસીપી (એસપી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે થયેલા હાઈ ડ્રામા પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને હવે શિંદેની કોઈ જરૂર નથી એવો દાવો કરતાં એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને…
- આમચી મુંબઈ

શિંદે સેનાની નારાજીના ભડકા બાદ સમાધાન હવે મહાયુતિના ઘટકપક્ષો એકબીજાના નેતાઓને પ્રવેશ નહીં આપે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીઓ પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મંગળવારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં શિવસેનાના પ્રધાનોએ કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં ગેરહાજર રહીને સનસનાટી ફેલાવી દીધા બાદ આ મુદ્દે હવે સમાધાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…









