- મહારાષ્ટ્ર
વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને પ્રધાન શંભુરાજ દેસાઈ આમને-સામને
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બાંદ્રામાં સંરક્ષણ ખાતાની જમીન પરના અતિક્રમણ દૂર કરવા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પુનર્વસન માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવામાં ‘વિલંબ’ પર શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો અને મહારાષ્ટ્રના શિંદે સેનાના પ્રધાન શંભુરાજ દેસાઈ વચ્ચે મંગળવારે વિધાનસભામાં સામ સામી બોલાચાલી…
- આમચી મુંબઈ
શશિકાંત શિંદે મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના નવા પ્રદેશ પ્રમુખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનપરિષદના સભ્ય શશિકાંત શિંદેને મંગળવારે જયંત પાટીલના સ્થાને એનસીપી (એસપી)ના રાજ્ય એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, અહીં પાર્ટીની સામાન્ય સભામાં એનસીપી (એસપી)ના પ્રમુખ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર સીસીટીવી કેમેરાની જાળવણી માટે એકશન પ્લાન ઘડશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની જાળવણી અને સમારકામ માટે ટૂંક સમયમાં એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે. કારણ કે યોગ્ય જાળવણીના અભાવે ઘણા કેમેરા બિનકાર્યક્ષમ થઈ ગયા છે.રાજ્ય વિધાનસભામાં…
- આમચી મુંબઈ
જયંત પાટીલ મારા સંપર્કમાં છે પણ એનસીપી (એસપી) છોડવાની ચર્ચા ક્યારેય કરી નથી: ગિરીશ મહાજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ મહારાષ્ટ્ર એકમના પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યા છે તેવી અફવાઓ વચ્ચે, ભાજપના વરિષ્ઠ રાજકારણી અને પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે પાટીલ દેખીતી રીતે પાર્ટીમાં નાખુશ છે અને તેમની સાથે…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ મહામાર્ગ માટે ‘વધેલા ટેન્ડરો’ની તપાસ હાથ ધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (પીએસી)એ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) ને સમૃદ્ધિ મહામાર્ગના બાંધકામમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા ભંડોળના કથિત દુરુપયોગની ફરિયાદ પર ‘જરૂરી કાર્યવાહી’ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એમએસઆરડીસીનું નેતૃત્વ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે મુસાફરીનું અંતર 30 મિનિટ ઘટશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી-કુસગાંવ વચ્ચે 19.80 કિમી નવી લેન, એટલે કે મિસિંગ લિંક પર અત્યારે કામ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ કાર્યનું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સુરક્ષા બિલ ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે: ફડણવીસ
નાગપુર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ, 2024, ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે. જે લોકો બિલનો વિરોધ કરે છે તેઓ ‘ડાબેરી ઉગ્રવાદની વિચારધારાને આગળ…
- આમચી મુંબઈ
રાજ્યસભામાં નોમિનેટ: ફડણવીસે ઉજ્જવલ નિકમને અભિનંદન આપ્યા
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને આતંકવાદીઓ અને દેશના દુશ્મનો સામેના કેસ લડવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.નિકમ 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ હતા.ફડણવીસે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર સંતોના રાજ્યને વાઇન-વ્હિસ્કી માર્કેટમાં ફેરવી રહી છે: આવ્હાડ
થાણે: એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે રવિવારે મહારાષ્ટ્ર સરકારની દારૂ નીતિની ટીકા કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે સંતોની ભૂમિ સમાન રાજ્યને દારૂની ગર્તામાં ધકેલી દેશે અને લાખો પરિવારોને મુશ્કેલીમાં મુકશે. એક પત્રકાર પરિષદને સંબોધતા આવ્હાડે જણાવ્યું હતું કે ભાજપની…
- મહારાષ્ટ્ર
‘શું જયંત પાટિલ તમારી પાર્ટીમાં જોડાશે?’, અજિત પવારનો રમૂજી જવાબ
પુણે: રાજકીય વર્તુળોમાં શનિવારે એવી ચર્ચા હતી કે એનસીપી(એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે જીતેન્દ્ર આવ્હાડે આ અહેવાલોને રદિયો આપ્યો હતો. પરંતુ ઘણા નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવું પણ કહેવાય છે…