- આમચી મુંબઈ

મહાયુતિનો વિવાદ વધી રહ્યો છે! શિંદેના વિધાનસભ્યે ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો
શિવસેના (શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે કહ્યું, ‘સરકાર બન્યા પછીના એક વર્ષમાં વિધાનસભ્યોને એક પણ રૂપિયો મળ્યો નથી.’(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (એકનાથ શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે જળગાંવના પાચોરામાં પોતાની જ મહાયુતિ સરકારની ટીકા કરી છે. પાચોરામાં નિર્ધાર મેળાવડામાં બોલતા કિશોર પાટીલે…
- આમચી મુંબઈ

સત્યાચા મોરચા પર ગુનો: એનસીપી અને મનસેેએ વ્યક્ત કરી નારાજી ગૃહ વિભાગ ભાજપની કચેરીમાંથી ચાલે છે?: રોહિત પવાર
કાયદો બધા માટે સમાન: જેમનાથી લોકોને તકલીફ પડી તેમની સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મતદારયાદીમાં રહેલી વિસંગતિઓ અને ગડબડગોટાળા વિરુદ્ધ વિપક્ષી આંદોલન સત્યાચા મોરચા કાઢવામાં આવ્યો હતો, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ દ્વારા ગિરગાંવમાં કાઢવામાં આવેલા મોરચા…
- આમચી મુંબઈ

મતદાર યાદી પર એમવીએ-મનસે દ્વારા ‘સત્યાચા મોરચા’:ઉદ્ધવ, રાજ અને શરદ પવારે ચૂંટણી પંચ પર ટીકા કરી…
જેમના બેવડા-ત્રેવડા નામ દેખાય એમની મારપીટ કરો: ઉદ્ધવ ઠાકરે અમે મરાઠી હિન્દુઓ માટે એક થયા છીએ: રાજ ઠાકરે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) સહિતની મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે મળીને શનિવારે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ…
- આમચી મુંબઈ

થાણેમાં 132 ઇમારતો હેઠળ મેટ્રો દોડશે
29 કિમી લાંબો અને 22 સ્ટેશનો: સરકાર તરફથી પ્રોજેક્ટને લીલીઝંડી: 12000 કરોડના ખર્ચને મંજૂરીવિપુલ વૈદ્યમુંબઈ: થાણે શહેરમાં ઝડપી મુસાફરી માટે રિંગ રોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સરકારે થાણે રિંગ મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. હવે આ પ્રોજેક્ટ અંગે એક મોટી અપડેટ…
- આમચી મુંબઈ

શિવસેના ઠાકરેના પક્ષ તરીકે અને એનસીપી શરદ પવારના પક્ષ તરીકે ઓળખાય છે: મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને એનસીપી જૂથો વચ્ચે ચાલી રહેલા મૂળ પક્ષની માલિકીના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરીકે ઓળખાય છે, એવી જ…
- આમચી મુંબઈ

ભાજપનું મુંબઈમાં મૌન વિરોધ પ્રદર્શન: એમવીએ પર ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ‘સત્યાચાર મોરચા’નો સામનો કરવા માટે મહારાષ્ટ્ર ભાજપે શનિવારે ‘મૌન વિરોધ’ કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે વિપક્ષ પાલિકાની ચૂંટણીઓ પહેલા ‘ફેક નેરેટિવ ફેલાવવાનો’ પ્રયાસ કરી રહ્યો છે.દક્ષિણ…
- મહારાષ્ટ્ર

ફ્લેટ માલિકોને વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ!!!
મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે પેનલની રચના સરકારે વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે જે 7/12ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડમાં ફ્લેટ માલિકોના નામનો સમાવેશ કરી શકશેવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રભરના હજારો ફ્લેટ માલિકોને રાહત…
- મહારાષ્ટ્ર

લોન માફી આંદોલનની સફળતાનું શ્રેય બચ્ચુ કડુએ ખેડૂતોને આપ્યું…
નાગપુર: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુ ખેડૂત લોન માફી માટે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનને રાજ્યભરના ખેડૂતોએ ટેકો આપ્યો હતો. આ આંદોલનની નોંધ લેતા સરકારે બચ્ચુ કડુને મુંબઈમાં એક બેઠક માટે બોલાવ્યા. આ બેઠકમાં આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે ચર્ચા…








