- આમચી મુંબઈ

ઓબીસી અનામતનો ચુકાદો મુલતવી, સત્તાધારી પક્ષોમાં અસ્વસ્થતા: વિપક્ષનો આશાવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓબીસીની અનામત અંગે સુપ્રીમ કોર્ટે ફરી એકવખત આકરું વલણ અપનાવતા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી લાંબા વિલંબ પછી યોજાઈ રહી હોવા છતાં તેમાં સત્તાધારી પક્ષોની સમસ્યા અને વિપક્ષોનો આશાવાદ જોવા મળી રહ્યો છે.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પ્રથમ…
- નેશનલ

બિહારના પરિણામોના આફ્ટરશોક
કોંગ્રેસમાં આંતરિક ભાંજગડ શરૂ થઈ ગઈ: પક્ષ નેતૃત્વ પર ઉઠી રહ્યા છે સવાલ વિપુલ વૈદ્ય મુંબઈ: બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીને અંદરથી ધ્રુજાવી દીધી છે અને ભલે જાહેરમાં કશું દેખાતું ન હોય, પરંતુ અંદરથી પક્ષ ભારે ભાંજગડ ચાલી રહી…
- મહારાષ્ટ્ર

વાઢવણ બંદર પર નોકરીઓમાં ભૂમિપુત્રોને બાજુ પર રાખવાના કોઈપણ પ્રયાસોને સહન નહીં કરીએ: મુખ્ય પ્રધાન
પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એવી ખાતરી આપી હતી કે પાલઘર જિલ્લાના વાઢવણ બંદર પ્રોજેક્ટમાં સ્થાનિક રહેવાસીઓ (ભૂમિપુત્રો)ને નોકરીઓ આપવામાં આવશે, અને ચેતવણી આપી હતી કે મેગા સુવિધામાં તેમને ‘યોગ્ય રોજગાર’થી વંચિત રાખવાના કોઈપણ પ્રયાસોને સહન કરવામાં આવશે…
- મહારાષ્ટ્ર

9,858 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રોના વિસ્તરણને કેબિનેટની મંજૂરી
નવી દિલ્હી: મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પર ભેટોનો વરસાદ શરૂ કરી દીધો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રની બે યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.કેન્દ્ર સરકારે બુધવારે પુણે મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે 9,858 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે,…
- મહારાષ્ટ્ર

મુંઢવા જમીન સોદો: મુખ્ય પ્રધાને અજિત પવારનું રાજીનામું લેવું જોઈએ: અંજલી દમણિયા
પુણે: સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ બુધવારે એવી માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું રાજીનામું માગી લેવું જોઈએ કેમ કે પાર્થના પુત્ર સાથે સંકળાયેલી કંપની મુંઢવાના જમીનના સોદા સાથે સંકળાયેલી હતી. તેમણે એમ પણ…
- આમચી મુંબઈ

વસઈમાં ગેસ ગળતર એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈના દિવાનમાન વિસ્તારમાં મંગળવારે સાંજે ઝેરી ગેસ લીકેજ થયો હતો. આ ઘટનામાં કુલ 19 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ગુજરાતીનું મોત થયું હતું.વસઈ વેસ્ટમાં દિવાનમાન વિસ્તાર છે. આ વિસ્તારમાં મ્યુનિસિપલ પાણીની ટાંકી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની સત્તાવન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો ક્વોટા કેસના ચુકાદા પર આધાર રાખશે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે એવી નોંધ કરી હતી કે મહારાષ્ટ્રમાં જ્યાં ક્વોટાની પચાસ ટકા મર્યાદાનો ભંગ થયો છે તે 57 (સત્તાવન) સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના અંતિમ પરિણામો આ સંબંધિત કેસના ચુકાદા પર નિર્ભર રહેશે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયલમ્યા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે એડીબીએ 400 મિલિયન ડોલરની લોન મંજૂર કરી
નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે 400 મિલિયન ડોલરના પરિણામ-આધારિત ધિરાણ (આરબીએલ) કાર્યક્રમને મંજૂરી આપી છે. આ લોનનો ઉપયોગ 34 જિલ્લાઓમાં, ખાસ કરીને આબોહવા-સંવેદનશીલ અને આર્થિક રીતે પાછળ રહેલા મરાઠવાડા…
- આમચી મુંબઈ

મુશ્કેલી ઊભી કરનારા વાંદરાઓને માનવ રહેઠાણથી 10 કિમી દૂર છોડી દેવા: રાજ્ય સરકારનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વાંદરાઓ દ્વારા માનવ વસ્તીમાં કરવામાં આવતા નુકસાનને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારના વન વિભાગે પહેલીવાર એવો સ્પષ્ટ નિયમ બનાવ્યો છે કે શહેરો અને ગામડાઓમાં મુશ્કેલી ઊભી કરવા બદલ પકડાયેલા વાંદરાઓને માનવ રહેઠાણથી ઓછામાં ઓછા 10 કિમી દૂર…
- આમચી મુંબઈ

ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકવાનો શિંદેનો પ્રયાસ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. મહાયુતિમાં સામેલ આ બંને સાથી પક્ષોએ ઘણા જિલ્લાઓમાં એકબીજા સામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. દરમિયાન, નાયબ મુખ્ય…









