- આમચી મુંબઈ
મહાયુતિ વચ્ચેના વિવાદ વચ્ચે અજિત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સંસ્થાના ઓડિટનો આદેશ આપ્યો
વિપુલ વૈદ્યમુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર આયોજન વિભાગે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)નું સ્વતંત્ર રીતે ઓડિટ કરાવવાની માગણી કરી છે, જેનાથી રાજ્યની મહાયુતિ સરકારમાં ચાલી રહેલા સત્તાના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત…
- આમચી મુંબઈ
રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…
મુંબઈ: શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુરુવારે કહ્યું કે તેઓ રાજ્યના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવાના તમામ પ્રયાસોનો વિરોધ કરશે અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ‘ભાષા કટોકટી’ લાદવા અને ‘મરાઠી-ભાવના’ દૂર કરવાનો સત્તાધારી ભાજપની મહાયુતિ સરકારનો પ્રયાસ છે. અલગ-અલગ…
- આમચી મુંબઈ
નાણાં વિભાગનો કોઈ વિરોધ નથી: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 802 કિલોમીટર લાંબા નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર ચાલી રહેલા વિવાદ વિશે બોલતા ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના નાણાં વિભાગે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા માટે લોન લેવાના નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.તેમણે (નાણા વિભાગ) ફક્ત કેટલાક…
- આમચી મુંબઈ
શક્તિપીઠ એક્સપ્રેસવે પર પુનર્વિચાર કરો, મહારાષ્ટ્રના નાણાકીય ખર્ચ પર ભાર પડશે: સુળે…
મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને 86,300 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે તેનાથી ‘પહેલેથી જ ખાલી’ થઈ ગયેલા રાજ્યના ખજાના પર બોજ પડશે.બારામતીના લોકસભા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં હિન્દી ફરજિયાત નીતિ સ્વીકારી: ઉદય સામંતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના શાળા શિક્ષણમાં હિન્દી ફરજિયાત બનાવવાની નીતિને ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડીની સરકાર દરમિયાન મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી હતી. ડો. માશેલકર સમિતિએ પ્રસ્તાવ મૂક્યો હતો કે ત્રણ ભાષાઓ – મરાઠી, અંગ્રેજી અને હિન્દી – ધોરણ પહેલાથી બારમા…
- આમચી મુંબઈ
ઠાકરે ભાઈઓ પાંચ જુલાઈએ એક સાથે આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવા સામે મનસેએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું છે. મનસેના વડા રાજ ઠાકરેએ પાંચમી જુલાઈએ સરકારના આ નિર્ણય સામે ભવ્ય મોરચાની જાહેરાત કરી છે. આમાં કોઈ પક્ષનો ધ્વજ નહીં હોય, ફક્ત મરાઠી એજન્ડા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 જૂનથી 18 જુલાઈ સુધી ચાલશે…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 જૂનથી 18 જુલાઈ સુધી ચાલશે. આ નિર્ણય રાજ્ય વિધાનસભાના બંને ગૃહોની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે…
- Uncategorized
મહારાષ્ટ્રમાં હિન્દી લાદવા દેવાશે નહીં, ભાજપ ભાષાના આધારે વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: ઉદ્ધવ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રમાં હિન્દી ‘લાદવા’ સામે પોતાનો તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાજપ પર ભાષાના આધારે લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય…
- આમચી મુંબઈ
હિન્દીને અવગણી શકાય નહીં પણ ધોરણ પહેલાથી ફરજિયાત ન બનાવશો: શરદ પવાર
મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ધોરણ પહેલાથી હિન્દી ફરજિયાત ન બનાવવી જોઈએ, તેમણે પુણેમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ નવી ભાષા દાખલ કરવી હોય, તો તે ધોરણ પાંચમા પછી જ કરવી જોઈએ.‘પ્રાથમિક શિક્ષણમાં…
- આમચી મુંબઈ
છઠી જુલાઈએ ફરજિયાત હિન્દીના વિરોધમાં બિનરાજકીય મોરચો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ એવું એલાન કર્યું હતું કે છઠી જુલાઈના રોજ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાળાઓમાં ત્રિભાષા ફોર્મ્યુલા અને હિન્દી લાદવા સામે નાગરિક સમાજના સભ્યો દ્વારા આયોજિત આંદોલન કરવામાં આવશે. તેમણે એવી હાકલ કરી હતી કે…