- આમચી મુંબઈ
એકનાથ ખડસે શરદ પવારની પાર્ટીમાં જ રહેશે…
જળગાંવ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ફરી જોડાવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીમાં જ રહેશે. ભાજપમાં મારા ફરીથી જોડાવાનો વિષય પૂરો થઈ ગયો છે. હું…
- આમચી મુંબઈ
45 દિવસ પછી ચૂંટણી ફૂટેજ નાશ કરવાના ચૂંટણી પંચના આદેશની પટોલેએ ટીકા કરી, કેન્દ્ર સાથે મિલીભગતનો આરોપ
નાગપુર: કોંગ્રેસના નેતા નાના પટોલેએ શુક્રવારે ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ અને વીડિયો ફૂટેજનો 45 દિવસ પછી નાશ કરવાની સૂચના માટે ટીકા કરીને કેન્દ્ર સરકાર સાથે ‘મિલીભગત’ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. ‘દૂષિત નેરેટિવ્સ’ ચલાવવા માટે ઇલેક્ટ્રોનિક ડેટાનો…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે શુક્રવારે તેમના પક્ષના જિલ્લા એકમના પ્રમુખોને મળ્યા અને આ વર્ષના અંતે મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. 29 મહાનગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાશે જેના માટે વોર્ડ…
- નેશનલ
દેશમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો, સરકાર તેના સપ્રમાણ વિકાસ માટે પગલાં લઈ રહી છે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો છે, કારણ કે તે ફક્ત પશ્ર્ચિમી ભાગોમાં કેન્દ્રીત થઈ ગયો હતો, પરંતુ ઉત્તર અને પૂર્વના પ્રદેશોમાં સહકારી ચળવળ નબળી રહી હતી અને…
- આમચી મુંબઈ
શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સાથે મળીને લડવા પર ચર્ચા કરશે. તેમણે એ વાત પર પણ નવાઈ વ્યક્ત કરી હતી કે…
- આમચી મુંબઈ
‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ સાસરિયાઓ દ્વારા હેરાન થનારાઓની મદદ કરશે: એકનાથ શિંદે
મુંબઈ: રાજ્યમાં હવે વહુઓનું વધુ ઉત્પીડન નહીં થાય. તેમને બચાવવા માટે, શિવસેનાએ ‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ અભિયાન શરૂ કર્યું છે. જ્યાં પણ વહુઓનું ઉત્પીડન થતું હોવાની ફરિયાદ મળશે, ત્યાં અમારા યોદ્ધાઓ દોડશે. શિવસેનાની શાખાઓ લાડકી વહુઓ માટે આશરાનું સ્થાન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પહેલાથી જ ‘કમોન કીલ મી’ કહેનારાઓ પહેલા જ મરી ચૂક્યા છે: એકનાથ શિંદે
મુંબઇ: ‘કમોન કીલ મી’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. ઓહ, મૃતકને કોણ મારશે? મહારાષ્ટ્રના લોકોએ તેમના શરીરનો નાશ પહેલાં જ કરી દીધો છે. ફક્ત અવાજ કરવાથી કાંડામાં તાકાત આવતી નથી. વાઘની ચામડી પહેરીને શિયાળ વાઘ બની શકતો નથી. ફક્ત વાતો કરવાથી…
- આમચી મુંબઈ
કમોન કીલ મી, પણ એમ્બ્યુલન્સ લઈને આવજો: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાની વર્ષગાંઠ નિમિત્તે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં શિવસેના ઠાકરે જૂથ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ જોરદાર પ્રહાર કર્યો. ‘હું આ દેશદ્રોહીઓ સામે ઉભો છું, હું કહી રહ્યો છું કે કમોન કીલ…
- આમચી મુંબઈ
રાજ્યના મનમાં જે હશે તે હું કરીશ, મનસે સાથે જોડાણ અંગે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મનસે સાથેની સંભવિત યુતિ બાબતે મહત્ત્વનું નિવેદન કરતાં કહ્યું હતું કે કાર્યકર્તાઓ અને રાજ્યના મનમાં જે હશે તે જ હું કરીશ, પરંતુ આવું ન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.શિવસેના…
- મહારાષ્ટ્ર
કાચા કેદીઓને ન્યાય અપાવવા માટે કાનૂની સહાયની પહેલનો લાભ 45 ટકા કેદીઓને મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: જેલોમાં સજા ન સંભળાવવામાં આવેલા કાચા કેદીઓ માટે 2018માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરાયેલી દેશની પ્રથમ કાનૂની સહાય પહેલનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી લગભગ 20,000 કેદીઓ લાભ પામ્યા છે. જેમાંથી 9,000…